Breaking News
0

જૂનાગઢમાંથી એક શખ્સને પાસા હેઠળ સુરત જેલમાં મોકલાયો

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચનાથી જૂનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. બડવા, એસ.એ. બેલીમ, જીતેષ મારૂ, નિકુલ પટેલ,…

Breaking News
0

કેશોદ નગરપાલિકા જેસીબીના દુર ઉપયોગ કરવા બદલ કોંગ્રેસ હોદેદારોનું આકરૂ વલણ

કેશોદ શહેર તથા આજુ બાજુના વિસ્તારમાં નગરપાલિકાના જેસીબીના ઉપયોગ કરવાના બનાવો બનતા આવ્યા છે ત્યારે કોઈપણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી વિગત મુજબ…

Breaking News
0

હાઈકોર્ટે સ્કૂલ નહીં તો ફી નહીંનો ચૂકાદો આપતાંની સાથે જ ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવાયું પણ સરકાર રહી મૌન

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન અને અનલોક-૧ અને ૨ દરમ્યાન દરેક શાળાઓને ઓનલાઈન શિક્ષણ આપવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ આ છૂટનો ફાયદો ઉપાડી સ્કૂલ સંચાલકોએ ફીની ઉઘરાણી શરૂ કરી દીધી…

Breaking News
0

જૂનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસો. દ્વારા શનિવાર સુધી ૧૦ થી પ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય

શ્રી જૂનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસોસિએશન દ્વારા કોરોના મહામારી સંદર્ભે સંક્રમણ રોકવા અને એસોસીએશનના વેપારી તથા વેપારને સલામત રાખવા, પરિવારને સુરક્ષીત રાખવા તા. ર૭-૭-ર૦ર૦થી તા. ૧-૮-ર૦ર૦ સુધી સમસ્ત જુનાગઢનાં…

Breaking News
0

ઉના : મચ્છુન્દ્રી ડેમ ઓવરફલો

ઉના તાલુકાની જીવાદોરી સમાન અને પાણી પૂરૂ પાડતો મચ્છુન્દ્રી ડેમમાં ઉપેર વાસમાં વરસાદ પડવાથી પાણીની આવક થતાં ડેમ ૧ સેન્ટીમીટર અવરફલો થયો છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…

Breaking News
0

માણાવદર : શહિદવીર ગોરધનભાઈ ચૌહાણનો પ૬મો શહિદ દિન ઉજવાશે

ગુજરાત પ્રદેશ ભારતીય જનસંઘના પ્રથમ શહિદ અને માણાવદર શહેર સુધરાઈનાં ઉપસભાપતિ તથા સતવારા સમાજ-માણાવદરના આગેવાન શહિદ વીર ગોરધનભાઈ ચૌહાણના શહિદ દીન તા. ર૮-૭-ર૦ર૦ના રોજ સવારે ૧૦ કલાકે બહારપરા ખાતે પુષ્પાંજલી…

Breaking News
0

માણાવદરના રસાલા ડેમમાં મોટા ગાબડાને કારણે બેફામ પાણી વહી જાય છે

માણાવદર પંથકમાં સારા વરસાદનાં પગલે કષ્ટભંજનથી હડમતાણી મંદિર સુધી પ થી ૬ કિમી એરીયા સુધી એકધારૂં પાણી સંગ્રહ થયેલું છે. જે પાણી સંગ્રહના કારણે શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુવા,…

Breaking News
0

માણાવદર નગરપાલિકાનાં પૂર્વ સેક્રેટરી અને ઉમદા સાહિત્યકારની રરમી પુણ્યતિથી

માણાવદર નગરપાલિકાનાં પૂર્વ સેક્રેટરી અને ઉમદા સાહિત્યકાર સ્વ.શ્રી વિનોદ એન.જાેષીની રરમી પુણ્યતિથી આગામી તા.ર૯-૭-ર૦ર૦નાં રોજ હોય અને માણાવદર શહેરનાં સાહિત્યપ્રેમી અને સંગીતસાધકો દ્વારા સ્વ.વિનોદ એન.જાેષી દ્વારા સને-૧૯૯રમાં શરૂ કરવામાં આવેલ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોના બન્યો બેકાબુ બે દિવસમાં ચૌદ કેસ નોંધાતા હડકંપ

દ્વારકા જીલ્લામાં શનિવારે તથા રવિવારે કોરોના પોઝિટિવ વધુ ચૌદ કેસો નોંધાતા ભારે ભય સાથે દોડધામ પ્રસરી જવા પામી છે. દ્વારકાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને વલસાડથી માછીમારી કરી અને ઓખા…

Breaking News
0

વંથલી નગરપાલિકામાં સીસીટીવી કેમેરાની ખરીદીમાં ગેરરિતી અંગે ઉપપ્રમુખની ગાંધીનગરમાં રજૂઆત

વંથલી નગરપાલિકામાં સીસીટીવી કેમેરા લગાવવામાં થયેલ ગેરરીતી અંગે ગાંધીનગર સ્થિત કમિશ્નરને પત્ર પાઠવી જવાબદારોને સામે પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. વંથલી નગરપાલિકાના ઉપપ્રમુખ નિકુંજભાઈ હદવાણીએ આ અંગે જણાવ્યું હતું…