Breaking News
0

વેરાવળમાંથી ૧૦૦ કીલો ગૌમાસ સાથે બે ખાટકી ઝડપાયા

વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાંથી પોલીસે આશરે ૧૦૦ કીલો ગૌવંશ માસ તથા છ નંગ છરા, કુહાડી, વજન કાંટો સહિત કુલ રૂા.૧૬,૯પ૦ ના મુદામાલ સાથે બે ખાટકીઓને ઝડપી લઇ પશુ સંરક્ષણની કલમો…

Breaking News
0

કેશોદમાં આખલો આડો ઉતરતા મોટરસાયકલ સ્લીપ થયું : ૧નું મોત

કેશોદ ખાતે રહેતાં જયેશભાઈ રમેશભાઈ પરમાર ગત તા.રપ-૬-ર૦નાં રાત્રીનાં આઠેક વાગ્યાની આસપાસ પોતાની મોટરસાયકલ લઈને કેશોદથી જેટકો કંપનીમાં કામ કરવા જતા હતા ત્યારે મોટરસાયકલ આગળ અચાનક આખલો આડો ઉતરતા મોટરસાયકલ…

Breaking News
0

કેશોદ ખાતે જુગાર દરોડો : ૬ ઝડપાયા

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.જે.ગોહેલ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કેશોદનાં પીપલીયાનગર ખાતે અક્ષરધામ સોસાયટીમાં ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૬ મહિલાને કુલ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર, વધુ ૪૦ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું કાળચક્ર ફરી વળેલ હોય તેમ દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહેલ છે. કોરોનાના કેસમાં સતત થઈ રહેલો વધારો લોકોની ચિંતામાં વધારો કરી રહેલ છે…

Breaking News
0

જીવન ટકાવવું હોય તો સતત જાગતા રહોની સૂચના વચ્ચે લોકો માનસિક તનાવગ્રસ્ત

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના આતંકભર્યા માહોલમાં જે રીતે કેસોનો વધારો થઈ રહયો છે તેને લઈને સમગ્ર દેશ અને વિશ્વના દેશોમાં પણ ચિંતાગ્રસ્ત સ્થિતી છે અને આ સ્થિતી જાન્યુઆરી માસથી સતત…

Breaking News
0

‘દામીની એપ્લીકેશન’ વિજળી અંગેનું આપશે લોકેશન

જાેરદાર પવન ફૂંકાતો હોય અને અચાનક ધોધમાર વરસાદ તૂટી પડે, લાઈટો ગુલ થાય અને આકાશમાં મેઘ ગર્જના સાથે વિજળીના ચમકારા અને કડાકા ભડાકા થતા હોય અને વરસાદ ગાજતો હોય તેવા…

Breaking News
0

જૂનાગઢ : મધુરમમાં સુદામા પાર્ક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગી, વ્યાપક નુકશાન

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલ સુદામા પાર્ક સ્થિત બીએપીએસ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ હોલમાં આગ લાગતાં મંદિરનો મોટો હિસ્સો બળીને ખાક થઈ ગયેલ છે. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું…

Breaking News
0

ઉનાના ભાચા ગામે દિકરી ઉપર દુષ્કર્મ આચરના પિતા સામે પોલીસમાં ફરિયાદ

ઉનાના ભાચા ગામે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૯ વર્ષની કુંવારી યુવતીએ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, છેલ્લા ૩ વરસથી રાત્રીના સમયે તેનો બાપ બધાભાઇ દુદાભાઇ (ઉ.૩પ, રહે. ભાચા…

Breaking News
0

સોમનાથ સાંનિઘ્યે રૂા.૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્રનું મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ કર્યુ

ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ સાંનિઘ્યે રૂા.૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્ર બિલ્ડીંગનું ગઈકાલે ગાંઘીનગર મુકામેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લુું મુકયું હતું. આ તકે મુખ્યમંત્રી…

Breaking News
0

જામકંડોરણા તાલુકામાં કોરોનાનાં સતત વધતા કેસથી લોકોમાં ચિંતાની લાગણી

જામકંડોરણા તાલુકાના રાયડી ગામમાં વધુ ૧ કેસ કોરોના પોઝીટિવ નોંધાયો છે. રાયડી ગામના વિશાલ વલ્લભભાઈ વસોયા નામના ૩૦ વર્ષનાં યુવાનને કોરોના પોઝીટીવ આવ્યો છે અને સારવાર હેઠળ છે. આમ જામકંડોરણા…