Breaking News
0

ખંભાળિયાની રહેણાંક સોસાયટી પાસેના પુલમાં મીની ટ્રક ખાબક્યો

ખંભાળિયાના પાદરમાં આવેલી એક રહેણાંક સોસાયટી પાસેના પુલ ઉપર ગઈકાલે બપોરે તોતિંગ ગાબડું સર્જાતા આ પુલ ઉપરથી એક મીની ટ્રક નીચે ખાબક્યો હતો. આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં રામનાથ મહાદેવ…

Breaking News
0

કોર્પોરેટરોનું ‘જાગો વેપારી મિત્રો જાગો’નું અભિયાન

હાલ સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહયો છે ત્યારે સમગ્ર ભારત સહીત ગુજરાતભરમાં કોરોનાનું મીટર ઉંચે જઈ રહયું છે ત્યારે જૂનાગઢ શહેર પણ કોરોનાની મહામારીમાં બાકાત નથી રહયું ત્યારે…

Breaking News
0

ભારે વરસાદથી થયેલ નુકશાનીનું ખેડૂતોને વળતર ચુકવાશે : રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને મળેલ કેબીનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જયાં પણ અતિવૃષ્ટીને કારણે નુકશાન થયું છે ત્યાં નુકશાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવશે. અલગ અલગ વિસ્તારોમાંથી રજુઆતો…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૯ પોઝીટીવ કેસ, ૧૭ દર્દીઓ ડીસ્ચાર્જ

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કેસ આવવાનો સીલ સીલો અવિરત ચાલુ છે. જીલ્લાના ચાર તાલુકામાંથી બુધવારની રાત્રી દરમ્યાન ૬ અને ગઈકાલે ગુરૂવારે દિવસ દરમ્યાન ૩ કેસો મળી કુલ ૯ પોઝીટીવ કેસો…

Breaking News
0

હાર્દિક પટેલ તેમનાં જન્મ દિવસે સોમનાથ મહાદેવનાં દર્શન કરી નવી ઈનીંગ્ઝનો પ્રારંભ કરશે

ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તેનાં જન્મ દિવસ ર૦ જુલાઈનાં રોજ સોમનાથ મહાદેવનાં દર્શન, પૂજન, ધ્વજારોહણ કરી પોતાની નવી ઈનીંગ્ઝનો પ્રારંભ કરશે. અહીથી તેઓ વેરાવળ ખાતે પક્ષનાં કાર્યકરોને મળશે.…

Breaking News
0

કેશોદ તાલુકાનાં શિક્ષકોએ ઓનલાઈન ધરણાં કાર્યક્રમ યોજ્યો

કેશોદ તાલુકામાં ૪૨૦૦ ગ્રેડ પેની માંગણી સાથે પ્રાથમીક શિક્ષકોએ ઓનલાઇન પ્રતિક ધરણાં કાર્યક્રમ યોજયા હતાં જેમાં સન ૨૦૧૦ કે તે પછી ભરતી થયેલા તાલુકાના ૭૦ કરતાં વધુ શિક્ષકોે જાેડાયા હતાં.…

Breaking News
0

ભૂજ જીલ્લાનાં શિક્ષકો હવે કોરન્ટાઈન દર્દીઓની સંભાળ રાખશે

વસ્તી ગણતરી, તિડ ભગાડવા, વિવિધ સર્વે સહિતની કામગીરી શિક્ષકો પાસેથી કરાવવામાં આવી હતી. વધુ એક ફરજ શિક્ષકોને સોંપવામાં આવી છે. કોરોના મહામારીમાં સોૈથી વધુ અસર શિક્ષણ ઉપર થઈ છે. શાળાઓ…

Breaking News
0

પિતાનાં નામનાં ભલુને કારણે ૩ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારને મુકત કરાવવા માંગ

ઉનાનાં નવાબંદર ગામનાં બાબુભાઈ કરશનભાઈ બાંભણીયા માછીમાર માંગરોળનાં બોટ માલીક સલીમ હુસૈનની બોટમાં ખલાસી તરીકે કામ કરો હતો. આ બોટ ફીશીંગ દરમ્યાન પાકિસ્તાન દરિયાઈ જળસીમા નજીક તા. રપ માર્ચ ર૦૧૭નાં…

Breaking News
0

મેંદરડા તાલુકાનાં આલીધ્રા ગામની સીમમાં જુગાર રમતા ૮ને ઝડપી લેતી પોલીસ

મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ નારણભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે મેંદરડા તાલુકાનાં આલીધ્રા ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા કેતનભાઈ કીરીટભાઈ, મહેશભાઈ જેન્તીભાઈ, ચંદુભાઈ…

Breaking News
0

કેશોદમાં જુગાર દરોડો : ૬ ઝડપાયા

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જૈતાભાઈ બાબુભાઈ અને સ્ટાફે મેઘના સોસાયટી, રાધાનગર ખાતે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા સુરજભાઈ જખરાભાઈ, જાદવભાઈ મનજીભાઈ, પ્રભુદાસભાઈ હરસુખભાઈ, ભરતભાઈ અરજણભાઈ, જનકભાઈ નરસીભાઈ,…