કોરોના સંકટ : જૂનથી ઓગસ્ટ વચ્ચે આઇસીયુ અને વેન્ટિલેટરની અછત સર્જાશે
કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જૂનથી ઓગસ્ટની વચ્ચે તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશમાં કોરોનાના ગંભીર રોગીને માટે આઈસીયૂ અને વેન્ટીલેટરની અછત સર્જાઈ શકે છે. ભારતમાં કોરોનાના વધતા કેસને…