જૂનાગઢમાં યોગ ટ્રેનર તાલીમ શિબિરનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ તા.૧ર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગ ટ્રેનર તાલીમ શિબિરનો કર્યક્રમ ગાંધીગ્રામ ખાતે યોજવામાં આવ્યો યોગ કોચ દીલીપ પરમાર દ્વારા ટ્રેનીગ આપવામાં આવી
જૂનાગઢ તા.૧ર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગ ટ્રેનર તાલીમ શિબિરનો કર્યક્રમ ગાંધીગ્રામ ખાતે યોજવામાં આવ્યો યોગ કોચ દીલીપ પરમાર દ્વારા ટ્રેનીગ આપવામાં આવી
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત થયેલા જજ રંજન ગોગોઈ પરીવાર સાથે ગઈકાલે સવારે જગવિખ્યાસત સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. નિવૃત સીજેઆઇ રંજન ગોગોઈ પરીવારે પ્રથમ સોમનાથ મહાદેવને…
આગમ દિવાકર પૂ. ગુરૂદેવ જનકમુનિ મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી વર્ધમાન સેવા સંઘ-રાજકોટ સંચાલિત જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતાને સારી આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તેમ માટે આધુનિક સુવિધાથી સજ્જ આ હોસ્પીટલમાં નિષ્ણાંત…
નવી દિલ્હી તા. ૧ર સબસીડી વગરના રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇન્ડીયન ઓઇલના જણાવ્યા મુજબ ૧૪ કિલોવાળો સિલિન્ડર હવે ૧૪૪.પ૦ રૂપિયાથી વધીને ૮પ૮.પ૦ માં મળશે બીજીબાજુ…
વોશિંગ્ટન, તા. ૧૨. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીના અંતમાં પોતાની ભારતની મુલાકાતને લઈને ભારે ઉત્સુકતા દર્શાવી છે. ટ્રમ્પે વડાપ્રધાન મોદીના વખાણ કરતા તેમને એક સજ્જન વ્યકિત અને એક સારા મિત્ર…
આપ વિધાનસભા પક્ષની બેઠકમાં કેજરીવાલની સર્વસંમતીથી નેતા પદે વરણી – દિલ્હીનાં રામલીલા મેદાનમાં શપથવિધિ સમારોહ યોજાશે (દિલ્હી બ્યુરો) નવી દિલ્હી તા. ૧ર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતી સાથે જીત હાંસિલ…
જૂનાગઢ તા.૧ર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષના કાયદાના જરૂરી રીર્ટન જેમ કે વાર્ષીક રીટર્ન જીએસટીઆર-૯ અને સીએ સર્ટીફીકેટ જીએસટીઆર-૯સી અપલોડ કરવાની તારીખોમાં જી.એસ.ટી. નું પોર્ટલ જ બંધ રહેતું હતું. જેના કારણે…
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનો પડઘો રદ થયેલ સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરાઈ જૂનાગઢ તા. ૧૧ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકમાં સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેનને રદ કરવાની સત્તાવાળાઓ દ્વારા મેગા બ્લોકને કારણે જાહેરાત કરવામાં આવતાં…
નવી દિલ્હી તા. ૧૧ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકઝીટ પોલનાં તારણો મુજબ જ અપેક્ષાકૃત પરીણામો આવ્યા છે. કેજરીવાલનું બુલડોઝર ફરી વળ્યું છે જેમાં ભાજપ – કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા છે.…
શિલ્પોનું નવિનીકરણ કરી પ્રવાસીઓ નિહાળી શકે તે માટે નવા સંગ્રહાલયમાં મુકવામાં આવ્યાં વેરાવળ, તા.૧૦ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના વિકાસમાં કેન્દ્ર સરકારની પ્રસાદમ યોજના હેઠળ રૂ.૧૩ કરોડના ખર્ચે સોમનાથ ટ્રસ્ટની…