Breaking News
0

કારીગર-મજુરો વતન તરફ અને ઉદ્યોગો શરૂ કરવાની અપાઈ મંજુરી, ઓૈદ્યોગીક જગત મુંઝવણમાં

કોરોનાનાં વાયરસનાં ચેપનાં વધતા જાખમને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ખૂબ જ સારી બાબત છે કે જયારે પણ દેશમાં આવી કોઈ કુદરતી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લો અને ભેંસાણ પંથકની જનતાને ડો.પ્રતિક વેકરીયાનો સંદેશ : સાવચેતી જાળવો અને સ્વસ્થ રહો

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ખાતે આવેલાં સામુહિક આરોગ્ય કેન્દ્રનાં તબીબ તેમજ અન્ય એક કર્મચારીને કોરોના પોઝિટીવ આવતાં ભેંસાણ પંથકમાં ભયનો માહોલ છવાયો છે અને ભેંસાણને કન્ટેઈન્મેન્ટ એરીયા જાહેર કરી અને કડક…

Breaking News
0

આજે વૈશાખી પૂનમ – નરસિંહ મહેતાજીની ૬૧રમી જન્મજયંતિ

તળાજામાં જન્મી, ગોપનાથમાં ભગવાન આસુતોષની આરાધના કરીને માંગરોળ અને વડનગર બાલ્યકાળ પૂર્ણ કરી જૂનાગઢમાં ગિરિતળેટીને કુંડ દામોદરથી વૃંદાવનીય પ્રેમભકિતની કાવ્યધારા વહેતી કરનાર શ્રી નરસિંહ મહેતાજીની ૬૧રમી જન્મ જયંતિ વૈશાખી પૂનમને…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં મસાલાની માર્કેટમાં કોરોનાનું ગ્રહણ-મંદી

ઉનાળાનાં દિવસો શરૂ થતાંની સાથે જ એટલે કે ચૈત્ર અને વૈશાખ માસ આવે એટલે એક તરફ બટેટાની પતરી પાડવાની સિઝન પુરબહાર ખીલી ઉઠી હોય અને ગૃહિણીઓએ જાણે ગૃહઉદ્યોગ શરૂ કર્યો…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં પાંચ ડોકટરોએ આપેલ રાજીનામું

જૂનાગઢ શહેરમાં આવેલી સૌથી મોટી હોસ્પિટલ એવી સિવીલ હોસ્પિટલમાં રેસીડેન્ટ પાંચ ડોકટરોએ રાજીનામું આપી દેતાં ભારે ચકચાર જાગી ઉઠી છે અને આ અંગે અવનવા તર્કો પણ ઉઠવા પામ્યા હતાં. ભેંસાણમાં…

Breaking News
0

ભેંસાણમાં આવશ્યક સેવા યથાવત, બાકી બધું બંધ

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ પંથકમાં કોરોનાનાં બે કેસ પોઝિટીવ આવતાં ભેંસાણ શહેર તથા ગ્રામ્ય પંથકનું ચિત્ર પલ્ટાઈ ગયું છે અને ભેંસાણ સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયની લાગણી ઉભી થઈ છે.…

Breaking News
0

જૂનાગઢમાં સીસીટીવી કેમેરાનાં આધારે લોકડાઉનનાં ભંગ અંગે ગુનો દાખલ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા લોકો માસ્ક…

Breaking News
0

સરકડીયા હનુમાનજી મંદિરનાં મહંત દ્વારા અખંડ હનુમાન ચાલીસા પાઠનો પ્રારંભ

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારનાં સરકડીયા હનુમાનજી મહારાજના મહંતશ્રી હરિદાસજી ગુરૂ રાધવદાસજીએ જૂનાગઢ શહેર જીલ્લા રાજ્યને દેશ વિદેશમાં કોરોના કોવીડ-૧૯ મહામારી સામે લોકોની સુખાકારીના શુ઼ભઆશયથી સરકારના નિયમોને આધીન સોશ્યલ ડીસ્ટન્સ રાખી ૧૦૮…

Breaking News
0

કોરોના મહામારીની વચ્ચે જૂનાગઢની મહિલાઓ ચલાવી રહી છે જરૂરિયાતમંદ લોકોનો જઠરાગ્નિ ઠારવા માટેનો મહાયજ્ઞ

કોરોના મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં આવેલા રાયજીનગર ખાતે મોનાર્ક ૪ રેસીડેન્સી ખાતે મોનાર્ક ફોર લેડીઝ કલબની બહેનો દ્વારા ભૂખ્યાને ભોજન મળી રહે તે…

Breaking News
0

માંગરોળમાં ઝુંપડામાં રહેતા શ્રમીકો સ્વખર્ચે પ્રાઈવેટ બસમાં વતન રવાના

લોકડાઉનની સ્થિતિમાં મજુરોની હાલત કફોડી થઈ છે. કામના અભાવે પરપ્રાંતીય શ્રમિકો વતનની વાટ પકડવા મજબુર થયા છે. ત્યારે માંગરોળના નજીક ઝૂંપડા બાંધીને રહેતા શ્રમિકોએ દસેક દિવસ પહેલાં વતન જવાની ઈચ્છા…