જૂનાગઢમાં લોકોની પ્રાથમિક સુવિધાના પ્રશ્નો જાણવા માટે મનપા દ્વારા લોકદરબાર યોજવા માંગ
રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી અનેક સમસ્યાથી પીડીત એવા જૂનાગઢ શહેરના લોકો પોતાનીદાદ ફરિયાદ અને રજુઆત માટે મનપાની કચેરીએ મોરચા માંડે છે : પ્રજાની ફરિયાદ સત્તાધિશોએ સમજી અને ઉકેલ લાવવા…