ખંભાળિયામાં ઝડપાયેલા આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપના પ્રકરણમાં તમામ ચાર આરોપીઓ જેલ હવાલે
ખંભાળિયા શહેરમાંથી આજથી આશરે બાર દિવસ પૂર્વે ઝડપાયેલી આલ્કોહોલ મિશ્રિત ૪૦૦૦ આયુર્વેદિક સીરપની બોટલના પ્રકરણમાં આ અંગેના તાર સીરપની અમદાવાદ સ્થિત ફેક્ટરી સુધી પહોંચ્યા હતા અને ત્યાર બાદ રવિવારે ખંભાળિયામાંથી…