Breaking News
0

ભવનાથ ભારતી આશ્રમ ખાતે જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાતાઓનો તથા વિશિષ્ટ સેવાકીય કામગીરી કરતા લોકોનો યોજાયેલ સન્માન સમારોહ

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ભવનાથ ખાતે આવેલ ભારતી આશ્રમના સાનિધ્યમાં જૂનાગઢ શહેર તથા આજુબાજુના તાલુકાઓમાંથી ગિરનારી ગ્રુપના માધ્યમથી રક્તદાન…

Breaking News
0

જટાશંકરના મહંતને સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના હોદ્દેદારોએ આશીર્વાદ મેળવ્યા

જૂનાગઢના ગિરનારમાં આવેલ સુપ્રસિદ્ધ જટાશંકર મહાદેવના મહંત શ્રી પૂર્ણાનંદજી મહારાજના સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલાના ટ્રસ્ટી હસુભાઈ જાેશી, પૂર્વ જિલા પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, રવિભાઈ ઠાકર, શૈલેષ પંડ્યા વગેરેએ અધિક…

Breaking News
0

માંગરોળમાં રોજબદાર સફાઈ કામદારોએ પગાર નહી તો કામ નહીના સુત્રો સાથે ચીફ ઓફિસરને પાઠવ્યું આવેદનપત્ર

માંગરોળ નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદારોનો કોન્ટ્રાકટ પધ્ધતિમાં સમાવેશ તેમજ કોન્ટ્રાકટ બેઈઝ સફાઈ કર્મીઓને એજન્સી દ્વારા નિયમિત પગાર ચુકવવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે સફાઈ કામદારોએ ચીફ ઓફીસરને આવેદન પાઠવી “પગાર…

Breaking News
0

આજે દ્વારકાધીશના જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ

ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન-અભિષેક કરાયો : રાત્રીના ૧રના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ થશે ધર્મનગરી દ્વારકા ખાતે પુરૂષોતમ માસના પાવન અવસરે શ્રી દ્વારકાધીશજીના જગતમંદિરમાં વર્ષ દરમ્યાન વિવિધ ઉત્સવો અધિક માસ દરમ્ય્ન ઉજવાય…

Breaking News
0

સુપ્રસિધ્ધ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

દિપ પ્રાગટય જગદગુરૂ શંકરાચાર્યજીના હસ્તે થયું ધર્મનગરી દ્વારકા ખાતે પુરૂષોતના પાવન અવસરે શ્રી દ્વારકાધીશજીના સાંનિધ્યમાં પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી દિવ્ય ભાગવત સપ્તાહનો આજે શહેરના શ્રી ભડેશ્વર મહાદેવ…

Breaking News
0

અધિક શ્રાવણ માસ પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…

Breaking News
0

ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા માર્ગ ઉપરના સડી ગયેલા વીજ થાંભલાથી દુર્ઘટનાનો ભય

ખંભાળિયા શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા બે વીજપોલ ભયજનક હોવાથી આ અંગે વીજતંત્રને તાકીદે પગલાં લેવાની રજૂઆત કરાઈ છે. ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા આકાશગંગા એપાર્ટમેન્ટ પાસે રહેલા…

Breaking News
0

ખંભાળિયાનું ઈલેક્ટ્રીક સ્મશાન લાંબા સમયથી બંધ : લોકોને વ્યાપક પરેશાની : તંત્રની કામગીરી સામે ઉઠતા સવાલો

ખંભાળિયામાં આવેલા હિન્દુ સ્મશાનની ઈલેક્ટ્રીક ભઠ્ઠી છેલ્લા ઘણા સમયથી બંધ હોય, આનાથી થતી હાલાકી અંગે અવારનવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવ્યા છતાં પણ લાંબા સમયથી પડતર રહેલા આ પ્રશ્નનું નિરાકરણ…

Breaking News
0

રાજપરા ગામે જુગાર દરોડામાં પાંચ શખ્સો ઝડપાયા : બે ફરાર

કલ્યાણપુર પંથકના ગઈકાલે સોમવારે એલસીબી પોલીસે કરેલી જુગાર દરોડા અંગેની કાર્યવાહીમાં પાંચ શખ્સોને રૂા.૧.૦૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી…

Breaking News
0

દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

દ્વારકા ખાતે આગામી તા. ૭ ના રોજ જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા…

1 210 211 212 213 214 1,342