Breaking News
0

આજે ૧૦ એપ્રિલ- વિશ્વ હોમિયોપેથી દિવસ

તેની સ્થાપના સેમ્યુઅલ હેનેમેન (૧૭૫૫-૧૮૪૩) દ્વારા કરવામાં આવી હતી, હોમિયોપેથીના સ્થાપક સેમ્યુઅલ હેનેમેન હતા, જે એક ફ્રેન્ચ ચિકિત્સક, વૈજ્ઞાનિક અને મહાન વિદ્વાન હતા. એક ચિકિત્સક તરીકેના તેમના પ્રથમ ૧૫ વર્ષ…

Breaking News
0

ચલાણા દાનબાપુની જગ્યા ખાતે ૧૬ એપ્રિલે મોતી મહોત્સવ યોજાશે

કાઠિયાવાડમાં કાઠી જ્ઞાતિની મોતીકળાનો એક સમયે જબરો પ્રચાર પ્રસાર હતો. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો, મકાનો બદલાતા, ગયા સત્તાધિશો બદલાતા રહ્યા, માણસ ઇલેક્ટ્રોનિક ગેજેટમાં વધુ ગૂંચવાતો ગયો. આ બધા…

Breaking News
0

વેરાવળમાં ઓઈલ-ગ્રીસના ડેલામાં આગ લાગતા રૂા.રપ લાખનું નુકશાન

વેરાવળના તાલાલા રોડ ઉપર આવેલ ઓઇલ-ગ્રીસના ડેલામાં અચાનક આગ લાગેલ હતી. આ આગને કાબુમાં લેવા ફાયર ફાયટરની ટીમે આશરે ત્રણેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધેલ હતી. આ આગ લાગવાથી…

Breaking News
0

જગત મંદિરના શિખર ઉપર દ્વારકાધીશજીના ફોટા વારી ધ્વજાજી આરોહણ કરાઇ

કાળિયા ઠાકોરને કુંડલાભોગ મનોરથ યોજાયો યાત્રાધામ દ્વારકા જગત મંદિરે રવિવારના દિવસે સીસારા પરીવાર દ્વારા ત્રીજા નંબરની દ્વારકાધીશજીના ફોટા વારી ધ્વજાજી જગત મંદિરે આરોહરણ કરવામાં આવી હતી. તે સુંદર ધ્વજાજી સાથેનો…

Breaking News
0

દ્વારકધીશ જગત મંદિરના શિખર ઉપર ઇલેક્ટ્રીક ઉપકરણથી ધ્વજાજી ચડે તો ધ્વજાજીનું મહત્વ ઘટી જશે

વર્ષોથી દ્વારકાધીશ જગતમંદિરના શિખર ઉપર ધ્વજાજી ચડાવતા ત્રિવેદી પરીવારના અબોટી બ્રામણોનો હક છીનવાઇ જશે જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના શિખર ઉપર છેલ્લા બે દાયકામાં દ્વારકાધીશજીની ધ્વજાજી ચડાવવાનું મનોરથીઓ દ્વારા…

Breaking News
0

ઉનાના આગર્ણ ભવ્ય ધ્વાજી આરોહણ પર્વ

ઉના શહેરમાં શ્રી કિર્તીકુમાર વલ્લભદાસ છગ પરિવાર દ્વારા આયોજિત શ્રીનાથજી ધ્વજાજી આરોહણ પ્રસંગે નીકળેલી શોભાયાત્રામાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ જાેડાયા હતા અને દિવ્ય પ્રસંગે આનંદ ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો.…

Breaking News
0

ઉના : ગુરૂકુલના નિયામક નરેન્દ્રભાઈ ગોસ્વામીના પુસ્તકનું વિમોચન

ઉનાના લેખક એવમ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે – એસ.એસ.ડી. આર્ટસ, કોમર્સ અને બી. એડ.કોલેજ – ગુરૂકુલનાના નિયામક નરેન્દ્રભાઈ ગોસ્વામીના પાંચમાં પુસ્તકનું વિમોચન તુલસીશ્યામના ટેકરીઓ મઢેલા નેસડાઓમાં ગીર પંથકના ગામો અને નગરોના…

Breaking News
0

દિવ્યાંગ કેર ટ્રેનિંગ સેન્ટર દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી

જગતના તારણહાર પરમ કૃપાળુ ચોવીસમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી સ્પે. એજ્યુકેટર રામચંદ્રરાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના આગેવાનો તેમજ મનોદિવ્યાંગ બાળકોએ પરમાત્માની ભક્તિ કરી…

Breaking News
0

હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા દર્દીઓને શુભેચ્છા રૂપે આપવામાં આવે છે ગીતાજી…

ખંભાળિયાની ખાનગી એવી વેદાંત હોસ્પિટલનું પ્રેરણા રૂપ પગલું ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલ કે જેમાં દર્દીઓની સેવા-સારવાર બાદ તેમના સુખરૂપ જીવન માટે પ્રેરણા આપતી ગીતાજીની પુસ્તિકા ભેટ આપવામાં આવે છે. ખંભાળિયામાં…

Breaking News
0

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકની મંડળીના સભાસદનું નિધન થતા વારસદારને રૂપિયા પાંચ લાખનો ચેક અપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં આવેલી ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લિમિટેડ સંયોજિત શ્રી કૃષિ ઉદ્યોગ સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ તરીકે ફરજ બજાવતા ગજુભા ધનુભા જાડેજા નામના યુવાનનું…

1 208 209 210 211 212 1,283