Breaking News
0

માંગરોળની શાક માર્કેટ તદન બિસ્માર

માંગરોળમાં રાજાશાહીના સમયની શાકમાર્કેટ હાલ બિસ્માર હાલતમાં છે. છેલ્લા લાંબા સમયથી શાકમાર્કેટનો પાછળનો કેટલોક ભાગ મોતના માંચડા સમાન બની ગયો હોય, ગમે ત્યારે ઘસી પડે તેવી ભીતિ સેવાઈ રહી હતી.…

Breaking News
0

કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે માંગરોળની મુલાકાત લીધી

ભારે વરસાદને પગલે માંગરોળ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધી મંડળે મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જાેટવા, પૂર્વ ધારાસભ્યો અમરીશભાઈ ડેર, ભીખાભાઈ જાેશી, બાબુભાઈ વાજા,…

Breaking News
0

અધિક શ્રાવણ માસના પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેળાનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Breaking News
0

કોડીનારની જીવાદોરી સામાન શિંગોડા ડેમ સતત એક માસથી ઓવરફ્લો

ગીરમાં પડેલા ભારે વરસાદને પગલે શિંગોડા ડેમમાં ચાર દરવાજા ૧-૧ ફૂટ ખોલાયા ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ગણાતો અને ગીર જંગલ મધ્યે આવેલા શિંગોડા ડેમમાં ગીર જંગલ વિસ્તારમાં સતત પડી…

Breaking News
0

હત્યા પ્રકરણનો મધ્યપ્રદેશના આરોપી મીઠાપુરમાંથી ઝડપાયો

મધ્ય પ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના સતવાસ ગામે રહેતા લખનસિંગ ઉર્ફે લાખણસિંગ રામસિંગ ચીકલીગર સામે થોડા સમય પૂર્વ સ્થાનિક પોલીસ મથકમાં હત્યાની કલમ ૩૦૨ તથા ૩૦૪ (બી)હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.…

Breaking News
0

સુત્રાપાડા તાલુકામાં અવિરત તથા અતિવૃષ્ટિ કારણે થયેલ નુકસાનીનું સર્વે કરીને યોગ્ય વળતર આપવા બાબતે જિલ્લા પંચાયત સદસ્ય જયાબેન જાદવભાઈ ભોળા દ્વારા મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ભારે વરસાદથી થયેલ નુકસાનનું રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ૧૭-૬-૨૦૨૩ અવિરત વરસાદ ચાલુ હોય…

Breaking News
0

ભારે વરસાદ અને પુરની સ્થિતિમાં જૂનાગઢમાં બે મહિલા સહિત ૩ના મૃત્યું

જૂનાગઢમાં શનિવારે સાંબેલા ધારે પડેલા વરસાદના કારણે પુરના પાણી સર્વત્ર ફરી વળ્યા હતા. ખાસ કરીને ગિરનારના જંગલમાં પડેલા અનરાધાર વરસાદના કારણે શહેર પાણી પાણી થઇ ગયું હતું. શહેરના તમામ માર્ગો…

Breaking News
0

કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ શહેરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

કલેકટરએ મોડી રાત્રે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી : જનજીવન સામાન્ય બને તે માટે જરૂરી નિર્દેશ આપ્યા : રોગચાળો અટકાવવા માટે સાફ-સફાઈ, દવા છંટકાવ સહિતની યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી કામગીરી જૂનાગઢ…

Breaking News
0

અતિવૃષ્ટિની સ્થિતિમાં સામૂહિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ : સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં ૩૦ બેડ જનરેટર સહિતની વ્યવસ્થા

જૂનાગઢ જિલ્લામાં હાલની વરસાદની પરિસ્થિતિ અને હજુ બે દિવસની આગાહી ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા જરૂરી તકેદારીના પૂર્વ પગલાં લેવામાં આવ્યા છે. સિવિલ સર્જન ડો. પાલાએ જણાવ્યું હતું કે જિલ્લા…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ઘરવખરીના સામાન સહિતની નુકસાનીનો ડોટ ટુ ડોર સર્વે શરૂ કરાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદના વિરામ બાદ ગણતરીના કલાકોમાં જ નુકસાનીનો તંત્ર દ્વારા સર્વે જૂનાગઢ શહેરમાં અતિભારે વરસાદ બાદ જનજીવન પૂર્વવત બને તે દિશામાં તંત્રએ…

1 217 218 219 220 221 1,342