Breaking News
0

આજે ચૈત્ર સુદ આઠમ હવનાષ્ટમીની ઉજવણી, આવતીકાલે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં રામજન્મોત્સવની થશે ઉજવણી

ચૈત્ર માસનાં નવરાત્રીનાં આજે આઠમાં દિવસે એટલે કે ચૈત્ર સુદ આઠમનાં પવિત્ર દિવસે આજે ઠેર-ઠેર હવનષ્ટમીનાં કાર્યક્રમો ભાવભેર અને ભકિતભાવ રીતે યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલા ખોડીયાર માતાજીનાં…

Breaking News
0

જૂનાગઢ ગીરનાર શક્તિપીઠ અંબાજી મંદિરમાંં હવનાષ્ટમી, યજ્ઞ, ધ્વજારોહણ અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરમાં ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોએ આજે આઠમના હવન અષ્ટમીના હવનનું અનેરૂ આયોજન કરાયું હતું. જેમાં મહંત તનસુખગીરી બાપુ દ્વારા માતાજી સન્મુખ…

Breaking News
0

જૂનાગઢમાં બોલાચાલીમાં હુમલો : ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢ શહેરમાં આલ્ફા સ્કૂલ-૩ની આગળ, પીજી ગર્લ્સ હોસ્ટેલની આગળ રોડ ઉપર ગઈકાલે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢનાં ભાટીયા…

Breaking News
0

શ્રી હાટકેશ હોસ્પિટલ જૂનાગઢ ખાતે માં સ્વામી ડાયાલીસીસ સેન્ટરનો આવતીકાલથી શુભારંભ

જૂનાગઢની આરોગ્ય સેવા કામગીરીથી જાણીતી શ્રી હાટકેશ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત ડોકટરોની સેવા જરૂરીયાતમંદ દર્દીઓને પ્રાપ્ત થઈ રહી છે અને આરોગ્ય સેવામાં વધુ સાનુકુળતા દર્દીઓને રહે તે માટે સુવિધાઓ વધારવામાં આવી…

Breaking News
0

વેરાવળના ભીડીયા વિસ્તારમાં એક જ પરીવારના બે બાળકોના ગણતરીના કલાકોમાં રહસ્યમય મૃત્યું નિપજતા અરેરાટી પ્રસરી

મૃત બાળકોની માતા અને પાંચ વર્ષીય બહેનની પણ બપોરે તબીયત લથડતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા : રહસ્યમય ઘટનાને લઈ મૃત્યુંનું કારણ જાણવા પોલીસે તપાસનો ઘમધમાટ હાથ ધર્યો વેરાવળના ભીડીયા…

Breaking News
0

તાલાલાના ચકચારી ખૂન કેસમાં આરોપીનો છુટકારો

ગીર સોમનાથ જીલ્લાના તાલાલાના ચકચારી મર્ડર કેસમાં આરોપીનો છુટકારો થતો ચુકાદો વેરાવળ ડીસ્ટ્રીકટ કોર્ટે આપેલ છે. આ કેસની વિગતો આપતા એડવોકેટ અશ્વિનભાઈ થાનકી તથા મુકેશભાઈ યાદવે જણાવેલ કે, તાલાલા ખાતે…

Breaking News
0

માંગરોળ નગરપાલિકાનાં રેકર્ડ સાથે ચેડા થતા હોવાનો ઓડીયો વાયરલ : ભારે ચકચાર

ભુતકાળમાં અનેક પ્રકારના કૌભાંડોમાં વગોવાયેલી માંગરોળ નગરપાલિકાના રેકર્ડ સાથે ચેંડા અંગેની ઓડીયોક્લિપ વાયરલ થતાં હડકંપ મચી ગયો છે. “સાહેબ” તરીકે ઓળખાતા રાજકીય વ્યક્તિ અને ન.પા.ના જન્મ મરણ શાખાના તત્કાલીન કર્મચારી…

Breaking News
0

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, શ્રીરામ ઘુન મંડળ દ્વારા રામનવમીની શોભાયાત્રા માટે તડામાર તૈયારીઓ

જૂનાગઢના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, શ્રીરામ ધુન મંડળ, ગોરક્ષા સંગઠન સહિત વિવિધ હિંદુ સંગઠનો દ્વારા રામનવમી ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. માંગરોળમાં સૌથી વિશાળ અને ઐતિહાસિક…

Breaking News
0

મનરેગા યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોના આર્થિક વિકાસ માટે દૈનિક વેતનના વધારાને અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચુકવાતા બીજા હપ્તાના ફેરફારને આવકારતા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ

મનરેગા યોજના અંતર્ગત રાજ્યના શ્રમિકોના દૈનિક વેતનદરમાં વધારો કરાયો : નવો દૈનિક વેતન દર રૂા.૨૫૬ : વર્ષ ૨૦૨૨-૨૩માં મનરેગા અંતર્ગત ૧૦.૧૮ લાખ કુટુંબોએ ૪૫૮.૯૨ લાખ માનવદિનની રોજગારી મેળવી : રાજયના…

Breaking News
0

રાજ્યમાં આગામી ત્રણ માસમાં વધુ ૧૨૭ ફરતાં પશુ દવાખાના કાર્યરત કરાશે : પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

કેન્દ્રીય સહાયથી ફરતાં પશુ દવાખાના ગુજરાતમાં કાર્યરત કરવા માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.એ. કરાયા : આગામી પાંચ વર્ષમાં વધુ ૧,૦૦૦ ફરતા પશુ દવાખાના દ્વારા ૧૦,૦૦૦થી…

1 217 218 219 220 221 1,283