Breaking News
0

ખંભાળિયા શહેરનું સરકારી રેસ્ટ હાઉસ જર્જરીત : ખખડી જતા બંધ કરવાનો ર્નિણય : રીનોવેશન કરવામાં આવે તેવી માંગ

ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલું સરકારી સરકીટ હાઉસ ખૂબ જ જર્જરિત હોય, આ પરિસ્થિતિમાં કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી આ સર્કિટ હાઉસ બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ખંભાળિયા શહેરમાં…

Breaking News
0

ખંભાળિયામાંથી અનઅધિકૃત રીતે મંગાવવામાં આવેલો આયુર્વેદિક સીરપનો જથ્થો પકડાયો

રૂા.૮.૯૬ લાખનો મુદ્દામાલ કબજે : એલ.સી.બી પોલીસની કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપનો જથ્થો થોડા સમય પૂર્વે પોલીસે ઝડપી પાડ્યા બાદ બુધવારે એલસીબી પોલીસે ખંભાળિયામાંથી વધુ ૪,૦૦૦…

Breaking News
0

પવિત્ર પરસોતમ માસ નિમીતે માંગરોળમાં શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞનુ સુંદર આયોજન કરાયું

કથાકાર શાસ્ત્રીજીનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બહુમાન કરાયું જૂનાગઢના માંગરોળના ટાવર પાસે આવેલ સીટી સેન્ટર ડેવલપમેન્ટ એપાર્ટમેન્ટના મધ્યમાં શ્રીરામ પરાયણ જ્ઞાનયજ્ઞ રામ કથાનું સુંદર અને ભક્તિમય આયોજન કરાયું છે. પવિત્ર…

Breaking News
0

દ્વારકામાં તહેવારોને અનુલક્ષી બેઠક યોજાઈ

ઓખામાં એએસપી રાઘવ જૈનની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લીમનાં તહેવારોને લઈને શાંતિ જળવાઈ રહે તે માટે વિવિધ સમાજાે સાથે મિટીંગ ઉપરાંત સંવેદનશીલ એરિયા અને તાજીયાના રૂટ ઉપર ફુટપેટ્રોલિંગ હાથ ધરાયું હતું.

Breaking News
0

ઉના નગરપાલિકાની સામાન્ય સભા મળી

ઉના નગરપાલીકાની સામાન્ય સભા નગરપાલીકાના પ્રમુખ જલ્પાબેન બાભણીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલીકા સભાખંડમાં મળેલ હતી. જેમાં તાજેતરમાં અવસાન પામેલ ઉના નગરપાલીકાના કર્મચારી સ્વ. અરજણભાઈ પાચાભાઈ બાભણીયા તથા સ્વ અરજણભાઈ નાનુભાઈ બાભણીયા…

Breaking News
0

જૂનાગઢમાં ઈમારત તુટી પડવાના બનાવની કરૂણાતિકાની પરાકાષ્ઠા

બે બાળકો અને પતિના ગુમાવનાર મહિલાએ પણ એસીડ પી જીંદગી ટુંકાવી : અરેરાટી જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત ઈમારત ધરાશાયી થવાના કારણે એક જ પરિવારના ત્રણ લોકો સહિત કુલ ચારના…

Breaking News
0

જૂનાગઢ વાડલા ફાટક નજીક એસટીએ હડફેટે લઈ ઈજા પહોંચાડયાના બનાવમાં આધેડનું સારવાર દરમ્યાન મૃત્યું

જૂનાગઢના વાડલા ફાટક નજીક ગત તા.રર-૭-ર૦ર૩ કલાક ૧પઃ૦૦ થી ૧૬ઃ૦૦ કલાક દરમ્યાન એસટી બસે હડફેટે લીધાનો બનાવ બનવા પામેલ અને જેમાં ઈજાગ્રસ્ત બનેલા રમેશભાઈ ચંદુભાઈ ચાવડાને સારવાર માટે ખસેડવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢની જનતા અને પ્રવાસીઓને મળ્યું નવું નજરાણું

સરદાર પટેલ દરવાજામાં આવેલી સરદાર પટેલ ગેલેરી ખુલ્લી મુકાઈ. રિનોવેટ થયેલ સરદાર પટેલ દરવાજાે જાેવાની સાથે સાથે જાેવા મળશે ઉપરકોટ કિલ્લાના જૂના અને નવા રૂપ દર્શાવતો વિડિઓ, જૂનાગઢ શહેરની તસ્વીરી…

Breaking News
0

વિસાવદરમાં દોઢ લાખના મોબાઈલ અંગે વિશ્વાસઘાત-છેતરપિંડી

વિસાવદરમાં હનુમાનપરા વિસ્તારમાં રહેતા જાવેદભાઈ યુનુસભાઈ લુલાણીયા(ઉ.વ.૩પ)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, પુજારા નામની તેમની મોબાઈલની દુકાને બનેલા બનાવ અંગે જય વજુભાઈ શિરોયા રહે.ભુતડી વાળા વિરૂધ્ધ એવા મતલબની…

Breaking News
0

૨૬ જુલાઈ : આંતરરાષ્ટ્રીય મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ

‘દરિયાઈ કલ્પવૃક્ષ’ તરીકે ઓળખાતા ચેર વૃક્ષો (મેન્ગ્રૂવ) વાતાવરણમાંથી ૧૦ થી ૧૫ ટકા જેટલો કાર્બનનો નાશ કરતા હોવાથી જૈવ વિવિધતા વધારવામાં અત્યંત લાભદાયી : ઇકોલોજીકલ સ્ટેબિલાઇઝેશન, જમીનની જાળવણી અને નિર્માણ સહીત…

1 215 216 217 218 219 1,342