Breaking News
0

ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકાર ના રાજય કક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિ સિંહ વાઘેલાની કાંકરેજ બેઠક પરથી પરાજય

ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકાર ના રાજય કક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિ સિંહ વાઘેલાની કાંકરેજ બેઠક પરથી પરાજય

Breaking News
0

જૂનાગઢમાં આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કીટ હાઉસ સુધીનાં માર્ગને નામ અપાયું આરઝી હકુમતનાં સેનાની શ્રી દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગ

જૂનાગઢ અને સોરઠ પંથકની જનતા માટે કંઈક કરી છુટવાની ભાવના સાથે દેશની તેમજ જૂનાગઢની આરઝી હકુમતની જંગમાં મહત્વની કામગીરી દાખવનારા બિલખા ગામનાં સ્વાતંત્ર્ય સેનાની અને આરઝી હકુમત સેનાનાં ગુપ્તચર વિભાગનાં…

Breaking News
0

આરઝી હકુમતનાં સૈનિકોને કોટી કોટી વંદના

‘યે મેરે વતન કે લોકો જરા યાદ કરો કુરબાની’ ભારત દેશને અંગ્રેજાેની ગુલામીમાંથી મુકત કરાવનારા દેશનાં નામી અનામી વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધાંજલી આપવાનો અવસર આપણને ૧પમી ઓગસ્ટ અને ર૬મી જાન્યુઆરીનાં…

Breaking News
0

માર્ચ પછી તમારા ઘરનું વિજબિલ ભરવાનું જરૂરી નથી : જૂનાગઢ ખાતે રોડ-શોમાં કેજરીવાલ

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂનાગઢમાં ઉમેદવારોનાં સમર્થનમાં રોડ-શો કર્યો હતો. જેમાં તેમણે ગુજરાતમાં મફતમાં વિજળી આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, માર્ચ પછી તમારા ઘરનું વિજબિલ તમારે ભરવાની જરૂર નથી,…

Breaking News
0

કેશોદમાં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજાયો

વિધાનસભાની ચૂંટણી જાહેર થતા નામ જાહેર થયેલ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયા છે. ત્યારે ૮૮ કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે દવાનાં રૂપિયા માંગવા બાબતે છરી બતાવી ધમકી આપી

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે દવાખાનામાં દવાનાં પૈસા માંગવા બાબતનું મનદુઃખ રાખી છરી બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે કુલ ૪ શખ્સો વિરૂધ્ધ…

Breaking News
0

જૂનાગઢની સેવા ભાવિ સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા મોરબીના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

જૂનાગઢની જાણીતી સેવભાવી સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ, મીનરાજ શૈક્ષણિક સંકુલ, ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, પાંજરાપોળ ગૌશાળા, ભગવતી મહિલા મંડળ વગેરે દ્વારા ભવનાથ મીનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે મોરબીમાં થયેલ…

Breaking News
0

સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં ઘોડીયા સાથે લોકો મેળો માણવા આવ્યા

વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિક પૂર્ણિમાનાં મેળામાં ભારતીય સંસ્કૃતિનાં જે દર્શન અને મેળો માણવા આવનારની ભાવાત્મક લાગણીઓનાં પ્રતિવર્ષની જેમ અનેરા દર્શન થયા હતાં. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા…

1 233 234 235 236 237 1,279