અંબાજી આવતા પ્રવાસીઓએ અહીં બે-ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસ કાર્યો હાથ ધરવા છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા ઉપરથી અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી હતી. નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના રૂા.૪૭૩૧ કરોડ તેમજ રાજ્ય સરકારના રૂા.૨૧૭૭ કરોડ મળી કુલ રૂા.૬૯૦૯ કરોડના વિવિધ…