સુપ્રસિદ્ધ સાળંગપુરધામે “શ્રી હનુમાન જયંતિ” મહોત્સવ અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ભવ્ય બાઈક રેલી યોજાઈ
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરૂ પુરાણી શ્રી…