Breaking News
0

જૂનાગઢનાં સીવીલ હોસ્પિટલનાં કેદી વોર્ડમાંથી નાસી છુટેલા કાચા કામનાં કેદીને પોલીસે ઝડપી લીધો

જૂનાગઢ સીવીલ હોસ્પિટલનાં વોર્ડ નં-પ૦૮માંથી સારવાર માટે આવેલો કાચા કામનો કેદી નાસી છુટયો હોય તેને પાર્કિંગમાંથી પોલીસે ઝડપી લીધો છે. આ બનાવ અંગે પોલીસ હેડકવાર્ટર ખાતે રહેતા આર્મડ એએસઆઈ અળખાભાઈ…

Breaking News
0

જૂનાગઢ મનપાનાં ડે. મેયર ગીરીશભાઈ કોટેચા ર૦ વર્ષથી પોતાનો પગાર ગૌશાળાને અર્પણ કરે છે

જૂનાગઢ મનપાનાં ડેપ્યુટરી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનાં સુપ્રિમો ગીરીશભાઈ કોટેચા છેલ્લા ર૦ વર્ષથી પોતાનો પગાર ગૌશાળાને અર્પણ કરી ગૌસેવાનું પૂણ્ય પ્રાપ્ત કરી રહયા છે. જાેષીપરા વિસ્તારમાં આવેલ કેસરીયા…

Breaking News
0

રેશનકાર્ડ ધારકો માટે લોટરી, કેન્દ્ર સરકાર ઓક્ટોબરથી આ વિશેષ લાભ આપશે

આ યોજના હેઠળ શરૂઆતમાં એક પરિવારને એક કિલો ચણાની દાળ અને જરૂરી મસાલાની કીટ આપવામાં આવી હતી. અગાઉ આ યોજના માત્ર રેશનકાર્ડ ધારકો માટે હતી. બાદમાં જે ગરીબ પરિવારો પાસે…

Breaking News
0

વંથલી તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસોસીએશન દ્વારા વિવિધ માંગણીઓને લઈ ૨જી ઓક્ટોબરથી હડતાળ ઉપર ઉતરવા મામલતદારને આવેદનપત્ર અપાયું

વંથલી મામલતદાર કચેરીએ વંથલી તાલુકાના ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના હોદેદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરાઈ હતી. આ મંગણીઓમાં મુખ્યત્વે પોષણક્ષમ, વિતરણઘટ મજરે મળવા, કોરોના કાળમાં અવસાન પામેલ વેપારીઓને…

Breaking News
0

કેશોદમાં નવ મહિના પહેલા લોકાર્પણ થયેલ પેટા જીલ્લા સિવીલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ

કેશોદમાં સિવીલ હોસ્પિટલમાં કેશોદ તાલુકા ઉપરાંત આજુબાજુના ચારથી વધુ તાલુકાના દર્દીઓ સારવાર અર્થે કેશોદની સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. દર્દીઓની સંખ્યા સામે હોસ્પિટલ બિલ્ડીંગ અને સ્ટાફ અપુરતો હોવાના કારણે વર્ષોથી…

Breaking News
0

જર્મન સરકારના ચંગુલમાંથી ભારતીય મુળની જૈન સમાજની ૧૭ મહિનાની માસુમ દિકરી “અરીહા” ને પરત ભારત લઈ આવવાની માંગ સાથે વેરાવળમાં જૈન સમાજે વિશાળ રેલી કાઢી સંવેદનાપત્ર પાઠવ્યું

જર્મનીમાં ભારતીય મુળની જૈન સમાજની ૧૭ મહિનાની માસુમ દિકરી “અરીહા” ને ત્યાંની સરકાર દ્વારા માતા-પિતાથી દુર પોસ્ટકેર સેન્ટરમાં મુકી દીધી હોય તેને પરત ભારતમાં લાવવા માટેની માંગ સાથે આજે વેરાવળમાં…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લાના સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ નહીં આવે તો ગાંધી જયંતિના દિનથી જાહેર અનાજ વિતરણ વ્યવસ્થાથી અચોક્કસ મુદત માટે અળગા રહેશે

ગીર સોમનાથ જિલ્લામાં પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાનો ચલાવતા પરવાનેદારો અઢી વર્ષથી તેઓને કનડગતા દસ જેટલા જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા સ્થાનીકથી લઈને ઉચ્ચકક્ષા સુધી રજુઆતો કરી…

Breaking News
0

સોમનાથ સમુદ્ર તટ સ્થિત વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રી રાસ-ગરબા

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સમુદ્ર તટ સ્થિત બિરાજમાન વાઘેશ્વરી માતાજી મંદિરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નાની નાની બાળાઓનાં ગરબાઓનું આયોજન માતૃ ભકિત અને દાંડીયારાસની રમઝટથી ગુંજી ઉઠે છે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ…

Breaking News
0

દ્વારકા : કીડીખાઉં વાડી વિસ્તારમાં આવી ચઢતા રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયું

દ્વારકાનાં મોજપ વાડી વિસ્તારમાં કીડીખાઉં (ઁીહર્ખ્તઙ્મૈહ) નામનું જવલ્લે જ જાેવા મળતું પ્રાણીને રેસ્કયુ કરીને જંગલમાં મુકત કરાયું હતું. દ્વારકાનાં જંગલ વાડી વિસ્તારમાં સમયાંતરે કીડીખાઉં વિશિષ્ટ પ્રાણી દેખાઈ આવે છે. આ…

Breaking News
0

દેવભૂમિમાં હર્ષદ માતાજીના અતિ પ્રાચીન મંદિરે નવરાત્રી પર્વે ભક્તોની ભીડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ(ગાંધવી) ગામે અતિ પ્રાચીન હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. યાત્રાધામ હર્ષદ સ્થિત હરસિદ્ધિ માતાના મંદિર ખાતે સોમવારે નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. હર્ષદ(ગાંધવી)…

1 280 281 282 283 284 1,283