મારૂ ચાલે તો જૂનાગઢમાં એકપણ ઝૂંપડું ના રહેવા દઉ : આશિષભાઇ રાવલ
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગયા મહિને વરસાદમાં એક ગરીબ પરિવારનું ઝૂંપડું ભાંગીતૂટી ગયેલ હતું. સંસ્થા દ્વારા આ જરૂરિયાતમંદ પરિવારને પાકું મકાન બનાવી આપવાનો સંકલ્પ કર્યો હતો. આજ એક મહિના બાદ જરૂરિયાતમંદ…