જૂનાગઢ રૂગનાથજી હવેલીએ અન્નકૂટ દર્શન યોજાયા
દિવાળીના તહેવારમાં નૂતન વર્ષ પૂર્વે સૂર્યગ્રહણને લઈ મંદિરોમાં અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યા ન હતા. જેને લઇ રૂગનાથજી હવેલીએ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. ગંધ્રપવાડા ખાતે આવેલ રૂગનાથજી…