Breaking News
0

આરેણા ગામે સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

માંગરોળનાં આરેણા ગામે પોઠિયાબાપાની જગ્યામાં આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન તા.૯-૯-૨૦૨૨ શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જિલ્લા આયુર્વેદ અધિકારી-જૂનાગઢની સુચના તેમજ જિલ્લા વિકાસ અધિકારી-જૂનાગઢના માર્ગદર્શન મુજબ યોજાયો હતો. આ…

Breaking News
0

શ્રી રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રપ સપ્ટેમ્બરે ગોમતીનાં તીરે પિતૃ તર્પણ-પિંડ દાનનાં સતકાર્યનું આયોજન

અખિલ વિશ્વ રઘુવંશી લોહાણા સમાજને જણાવવામાં આવે છે કે, દ્વારકાની નાગબાપા ઉત્સવ સમિતિ- ગોકુલભવન-દ્વારકા દ્વારા આગામી તા.૨૫-૯-૨૦૨૨ના સર્વપિતૃ અમાવસના દિવસે ગોમતીઘાટ ઉપર પિતૃ તર્પણ, પિંડદાનનું આયોજન કરવામાં આવ્યું છે. એ…

Breaking News
0

કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શૃંગાર

સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પૂનમ નિમિત્તે દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શૃંગાર કરાયો હતો.

Breaking News
0

એમએસસીની ડીગ્રી મેળવી જાનિકાએ ભાદરકા પરિવારનું ગૌરવ વધાર્યું

જૂનાગઢ એસટી વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારી મંડળનાં ઉપપ્રમુખ વલ્લભભાઈ ભાદરકાની સુપુત્રી જાનિકા વલ્લભભાઈ ભાદરકાએ જગુદણ કૃષિ વિશ્વ વિદ્યાલય (જી. મહેસાણા)થી એમએસસી (હોર્ટીકલ્ચર)ની ડીગ્રી મેળવી આહિર સમાજનું અને ભાદરકા પરિવારનું નામ…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં સર્વાંગી વિકાસનું સ્વપ્ન સાકાર કરવા માટે રૂા. ૧૧ર કરોડનાં વિકાસ કાર્યોને મળી મંજુરી

સ્ટેન્ડીંગ કમીટી દ્વારા યોજાયેલી પત્રકાર પરીષદમાં ૧૬ સપ્ટેમ્બરથી શહેરનાં મુખ્ય માર્ગોને સીસી રોડ અને પેવરથી મઢવાની કામગીરી હાથ ધરવાનું કરાયું એલાન : શહેરનાં અનેકવિધ કાર્યો ટુંક સમયમાં શરૂ થશે જૂનાગઢ…

Breaking News
0

ધોરાજી-જૂનાગઢના દિગંબર સાધુ આહવાન અખાડાના લાલુગીરીજી મહારાજએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદ સાગર સ્વામી સામે ભારે આક્રોશ ઠાલવ્યો

ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા તેમજ ગુરૂકૃપા સન્યાસ આશ્રમ જૂનાગઢ ભવનાથના મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવજી વિષે જે પ્રકારે પોતાના ગુરૂનો…

Breaking News
0

જૂનાગઢમાં દુકાનનાં બોર્ડ મામલે વેપારી યુવાનને માર માર્યો

જૂનાગઢમાં દુકાનનાં બોર્ડ મામલે વેપારી યુવાનને બે શખ્સોએ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જૂનાગઢ એ ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આ કામનાં આરોપીઓ સાહીલ કમરૂદીન મલેક(રહે.જુલાઈવાડા) અને…

Breaking News
0

શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી

શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંસ્થાના મકાનમાં ગણપતિ સ્થાપન કરી અને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મેણંદભાઈ ડાંગર, સુભાષભાઈ શર્મા અને મગનભાઈ મેદપરા દ્વારા જહેમત ઉઠવવામાં આવી હતી.…

Breaking News
0

માણાવદર તાલુકા પત્રકાર એકતા પરીષદનાં હોદેદારોની નિમણુંક

માણાવદર તાલુકા પત્રકાર એકતા પરીષદની મીટીંગ જીલ્લા પ્રમુખ વિનોદભાઈ પરમાર તથા ઝોન-ર કોઓર્ડીનેટ વિનોદ ચંદારાણા યોજવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા વિવિધ મુદાઓની રજુઆતોનો હકારાત્મક નિર્ણયોની ચર્ચા તથા મળનારા લાભો…

Breaking News
0

હિન્દુ-મુસ્લીમ એકતાનાં ઉદાહરણરૂપ બિલખામાં બિલનાથ શેરી કા રાજા ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

સમગ્ર બિલખામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જાણે આખુ બિલખા ગણેશમય બની ગયું હોય તેવું વાતાવરણ જાેવા મળે છે. જેમાં બિલખા દરબારગઢ પાસે છેલ્લા સાત વર્ષથી બિલનાથ…

1 305 306 307 308 309 1,284