Breaking News
0

જૂનાગઢ રૂગનાથજી હવેલીએ અન્નકૂટ દર્શન યોજાયા

દિવાળીના તહેવારમાં નૂતન વર્ષ પૂર્વે સૂર્યગ્રહણને લઈ મંદિરોમાં અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યા ન હતા. જેને લઇ રૂગનાથજી હવેલીએ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. ગંધ્રપવાડા ખાતે આવેલ રૂગનાથજી…

Breaking News
0

જૂનાગઢના સોરઠ ચોકી પાસે એમ્બ્યુલન્સની ઠોકરે મજૂર ગંભીર એમપીના મહાદેવને સારવાર માટે રાજકોટ ખસેડાયો

જૂનાગઢના સોરઠ ચોકી ગામે રહી કારખાનામાં મજૂરી કરતો મુળ મધ્યપ્રદેશનો મહાદેવ થાનસિંગ ભેડીયા(ઉ.વ.૩૦) સાંજે ઘર નજીક રસ્તો ઓળંગતો હતો ત્યારે એમ્બ્યુલન્સની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં જૂનાગઢ સારવાર અપાવી…

Breaking News
0

ભારતમાં રોકાણનો અર્થ લોકશાહી પધ્ધતિ અને સુરક્ષિત સ્થાનમાં રોકાણ છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વૈશ્વિક કટોકટી હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થાનાં મૂળભૂત સિધ્ધાંતો મજબૂત છે. તેમણે આ સુધારાઓ પ્રત્યે તેમની સરકારની પ્રતિબધ્ધતાને સમર્થન આપતા દેશમાં વધુ રોકાણની માંગ કરી…

Breaking News
0

ચૂંટણી સંચાલન સંસ્થાઓના સામૂહિક પ્રયાસોથી લોકતાંત્રિક ધોરણો અને પ્રક્રિયાઓ સંગીન બનાવવા અનુરોધ કરતા ઈ.સી. અનુપચંદ્ર પાંડે

ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત ‘ચૂંટણી : સત્યનિષ્ઠાના સામુહિક પ્રયાસ તરીકે ચૂંટણી સંચાલન સંસ્થાઓની ભૂમિકા, માળખું અને ક્ષમતા’ અંગે યોજાયેલ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદની સમાપન સભાનું ચૂંટણી કમિશ્નર અનુપચંદ્ર પાંડેની…

Breaking News
0

યાત્રાધામ સુદામા સેતુ પુલની તપાસનીસ ટીમે મુલાકાત લીધી

મોરબીની મચ્છુ નદીના પુલ હોનારતને ધ્યાને લઇ યાત્રાધામ દ્વારકાનો સુદામા સેતુ પુલ લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો જેની તપાસ ટીમ દ્વારા મૂલાકાત લઈ તમામ પાસાઓનું નિરીક્ષણ હાથ ધરાયું હતું.…

Breaking News
0

દ્વારકાધીશ જગત મંદિરે અન્નકોટ દર્શન યોજાયા

યાત્રાધામ દ્વારકાધીશ જગતમંદિરે બુધવારના અક્ષય નોમના દિવસે સવારે ગોવર્ધન પુજા તેમજ સાંજે ઉત્થાપન સમયે અન્નકોટ મનોરથના દર્શન યોજાયા હતા. અન્નકોટ મનોરથના દર્શન દર વર્ષે નૂતન વર્ષના દિવસે પરંપરાગત હોય છે…

Breaking News
0

તાલાલા વિધાનસભાની ટિકિટ માટે આપમાંથી હરિભાઈ પરમાર પ્રબળ દાવેદાર

આમ આદમી પાર્ટીમાંથી તાલાલા વિધાનસભાની ટિકિટ માટે કારડીયા રાજપુત સમાજના આગેવાન હરિભાઈ જેસીંગભાઇ પરમારે ટિકિટની માંગણી કરી છે. હરિભાઈ પરમાર સેવાભાવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તેમજ શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિ…

Breaking News
0

કેશોદ તાલુકાનાં અગતરાય ગામે મોરબી દુર્ઘટનાનાં હતભાગીને શ્રધ્ધાંજલી : પ્રાર્થના સભા

હીરાભાઈ જાેટવાની અધ્યક્ષતામાં અગતરાય મુકામે મોરબી પુલ તૂટવાથી મૃત્યું પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કેશોદ ડી.કે. પીઠીયા…

Breaking News
0

કેશોદ તાલુકામાં બુટલેગરો ભુગર્ભમાં પોલીસની ધાક કાયમી રહેશે ?

દિવાળી પહેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયા બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાતા દારૂની હેરાફેરી બંધ ? કેશોદ શહેર તાલુકાભરમાં દેશી-વિદેશી દારૂનું વેંચાણ થઈ રહ્યું હોય જે સાબિત કરે છે કે, દર…

Breaking News
0

ઉના ખાતે શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો

ઉનામાં કોળી સેના દ્વારા મોરબીની જે ઝુલતા પૂલની દુર્ઘટના થઈ છે તેના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ ટાવર ચોક પોલીસ ચોકી ઉના શહેર ખાતે કોળી સેનાના તમામ સભ્યો, ઉના…

1 305 306 307 308 309 1,342