મુખ્યમંત્રીનાં નિવાસસ્થાને ધોબી સમાજનાં અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન ઉપર સમસ્ત ધોબી સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત હિન્દુ ધોબી સમાજ ઉપપ્રમુખ મનસુખભાઈ વાજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શાલ…