પાકિસ્તાન જેલમાં બંદીવાન ગીર સોમનાથ જીલ્લાનાં માછીમારનું બિમારી સબબ બાર દિવસ પહેલાં મૃત્યું થયું
પાકિસ્તાન જેલમાં બંદીવાન ૬૪૦ થી વધુ ભારતીય માછીમારો પૈકીના ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામના માછીમારનું બિમારી સબબ પાકિસ્તાનની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન બાર દિવસ પહેલા મૃત્યું થયું હોવાના સમાચાર…