કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામની શાળામાં એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તિ સમયે બચાવ અંગે માર્ગદર્શન અપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનડીઆરએફની ટીમ દ્વારા જળ પ્રલય, ધરતીકંપ જેવી આફત સમયે લોકોને કેવી રીતના બચાવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામની…