Breaking News
0

જૂનાગઢનાં જાેષીપરા, શાંતેશ્વર રોડ, શકિતનગરમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે જાેષીપરાનાં શાંતેશ્વર રોડ, શકિતનગર-૧ નજીકથી જાહેરમાં જુગાર રમતા ૮ મહિલાને રૂા.પ,૩૧૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે તાલુકા પોલીસે સરગવાડા ગામેથી એવરેસ્ટ પ્લાસ્ટીકનાં બંધ કારખાના નજીકથી…

Breaking News
0

શ્રાવણનાં અંતિમ સોમવારે જૂનાગઢમાં બિલેશ્વર મહાદેવને અનોખો શણગાર

પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ સોમવારે જૂનાગઢમાં બિલેશ્વર મહાદેવને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. શિવભકત નિવૃત એએસઆઈ રાજુભાઈ વ્યાસ અને તેમનાં પરીવાર દ્વારા શ્રાવણનાં છેલ્લા સોમવારે શિવવંદના કરવામાં આવી હતી. જેનાં…

Breaking News
0

શાળાઓ શરૂ થયાનાં બે માસ પછી પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ વધારાની કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે નુકશાન

રાજયની કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા સ્કૂલો શરૂ થયાનાં બે માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ વધારા માટેની કાર્યવાહી કરી ન હોવાનું સામે આવ્યું…

Breaking News
0

શ્રાવણનાં અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યંુ વરૂણદેવે પણ જલાભિષેક કર્યો

પવિત્ર શ્રાવણ માસના ચોથા અને અંતિમ સોમવારે જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર સાંનિધ્યે શિવભક્તોનો માનવ મહાસાગર છલકાયેલો નજરે પડતો હતો. વહેલી સવારથી લાંબી કતારોમાં જાેવા મળતા ભાવિકોના હર હર મહાદેવના નાદથી…

Breaking News
0

જૂનાગઢમાં પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ચોપડા વિતરણ

જૂનાગઢમાં પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોને માર્કસીટની નકલ ઉપરથી વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવે છે. જેના મુખ્ય દાતા હરસુખભાઈ દેસાઈ(રાજકોટ), મંગળાબેન તથા જયંતીભાઈ ગણાત્રા, હીરાલાલભાઈ ઠક્કર (અમદાવાદ),…

Breaking News
0

જૂનાગઢમાં હસુભાઈ જાેષીનાં નિવાસ સ્થાને લઘુરૂદ્ર તથા ચંડીયજ્ઞ યોજાયો

જૂનાગઢ, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનાં ટ્રસ્ટી હસુભાઈ જાેષીનાં નિવાસ સ્થાન જાેશીપરા સ્થિત બાપુનગર સોસાયટી ખાતે ગઈકાલે શ્રાવણ માસનાં અંતિમ સોમવારે લઘુરૂદ્ર તથા ચંડીયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં જટાશંકર મહાદેવની જગ્યાનાં…

Breaking News
0

કેશોદમાં લમ્પી વાયરસ ફેલાયો, સરકારી તંત્ર દ્વારા આયોજનનો સદંતર અભાવ

તાજેતરમાં સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થતાં પશુપાલકોમાં ભારે નિરાશા જાેવા મળી રહી છે. ખાસ તો ગૌવંશમાં વધુ પડતો લમ્પી વાયરસ જાેવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ સરકારી…

Breaking News
0

દેશના ખેડૂત અને ખેતીને આર્ત્મનિભર બનાવવા પ્રાકૃતિક કૃષિ આવશ્યક : રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, દેશના ખેડૂત અને ખેતીને આર્ત્મનિભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પરીયોજના…

Breaking News
0

સ્પોર્ટ્‌સમેન મયૂર વ્યાસ ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્‌સ’ દ્વારા ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્‌સ’થી સન્માનિત

મુંબઈના બોરીવલીમાં રહેતા રમતવીર અને રિયો ઓલિમ્પિક ૨૦૧૬ અને ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૧માં ડાઈવિંગના જજ, મયૂર જનસુખલાલ વ્યાસને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્‌સ'(લંડન) દ્વારા રમતગમતમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ…

Breaking News
0

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત

અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,…

1 388 389 390 391 392 1,345