Breaking News
0

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ૨.૦ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-૨૦૨૨નું આયોજન, સ્પર્ધામાં અંદાજે ૧ર હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અન્વયે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-ર૦રર માટે મળેલા ૭૭પથી વધુ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટના કોમ્પાઇલેશનનું ગાંધીનગરમાં વિમોચન…

Breaking News
0

અમદાવાદ સિવિલમાં કચ્છના ખમાબા જાડેજા અને જામનગરના શંકરભાઇ કટારાના અંગદાનથી પીડિત દર્દીઓનું જીવન બદલાયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના બે બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાનથી ૬ પીડિત દર્દીઓનું જીવન બદલાયું છે. ૨૨ અને ૨૩મી ઓગસ્ટના રોજ બ્રેઇનડેડ થયેલ બે દર્દીઓના પરિવારજનોએ અંગદાનનો જનહિતલક્ષી ર્નિણય કરતા કુલ…

Breaking News
0

ગિરીવર નગરી જૂનાગઢ વિજળીથી ઝળહળતા થયાને ર૬મી ઓગસ્ટે થશે ૯૩ વર્ષ

નરસૈયાની ગિરીવરનગરી જૂનાગઢ આજથી નવ દસકા પહેલા રાત્રીનાં ઘોર અંધકારમાં ઘેર ઘેર ફાનસ ટમટમીયા દિવડાઓનાં પ્રકાશથી જીવતું હતું. ઈતિહાસકાર નૌતમભાઈ દવેએ કહેલું કે, જૂનાગઢમાં જયાં જીઈબીની કચેરી છે તે એમ.જી…

Breaking News
0

શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમીત

જૂનાગઢ, ભવનાથ ક્ષેત્ર, ગોરક્ષનાથ આશ્રમ, અંબાજી મંદિર, ગીર સોમનાથ સહિતનાં સંભવિત કાર્યક્રમો રદ બોલીવુડ સ્ટાર અને હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં શહેનશાહ કોરોનાથી સંક્રમીત થતાં તેઓનો જૂનાગઢ, ભવનાથ અને ગીર સોમનાથ જીલ્લાનો…

Breaking News
0

પર્યુષણ એ વેરનાં દ્વાર બંધ કરવાનું અને પ્રેમનાં દ્વાર ખુલ્લા મુકવાનું પર્વ

ગિરનારની પવિત્ર ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રીક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મહારાજ અને પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં જૈનોનાં ચાતુર્માસ ચાલી રહયા છે. આ તકે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનાં વધામણા વિષય ઉપર બોલતા…

Breaking News
0

મુસ્લિમ દેશોમાં હનુમાન કથા કરનારા આચાર્ય વિજયજી ભાટીયા આવતીકાલે દ્વારકા-સોમનાથની યાત્રાએ આવશે

હનુમાનજી માટેની અપાર આસ્થાએ નૈનીતાલમાં હનુમાનધામ(રામનગર)ના સ્થાપક બનાવ્યા : છેલ્લા ત્રણ દાયકાઓથી દેશ અને વિદેશમાં હનુમાન કથાકાર અને યોગચાર્ય તરીકે કાર્યરત : નૈનીતાલમાં પર્વતોની હારમાળાના નૈસર્ગિક માહોલમાં હનુમાનધામમાં વિકલાંગો માટે…

Breaking News
0

જૂનાગઢનાં દોલતપરામાં રહેતો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં રહેતા અને અસામાજીક પ્રવૃતિ કરનારા યોગેશ હરજીવનભાઈ પરમારને પાસાનાં કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલી દેવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરક્ષક નિલેશ જાંજડીયા,…

Breaking News
0

વાપરવા માટે પૈસાની ના પાડતા કળીયુગ પોૈત્રએ દાદીમાંને લાકડી વડે માર માર્યો

કેશોદનાં અગતરાય ગામે કળીયુગી પોૈત્રએ પૈસાનાં મામલે દાદીમાંને લાકડી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડયાની ચકચારી ઘટના બનવા પામી છે. આ બનાવમાં પોલીસે માતાની ફરિયાદ આધારે આરોપી પુત્ર સામે ગુનો…

Breaking News
0

કેશોદના બાલાગામે ‘‘ચમત્કારોથી ચેતો” કાર્યક્રમ

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ‘‘ચમત્કારોથી ચેતો” લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે અજયભાઇ જે. વ્યાસ સ્વાગત પ્રવચન કર્યા બાદ વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉદ્દઘાટન ગામના ઉપ…

Breaking News
0

૨૮ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે

ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે : રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે મ્યૂઝિયમમાં ખાસ થિયેટરનું નિર્માણ કરાયું : આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ…

1 386 387 388 389 390 1,345