Breaking News
0

વેરાવળમાં વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલી નવકાર મંત્રના જાપ કર્યા

પર્યુષણ પર્વ ચાલી રહ્યુ છે ત્યારે દેશભરમાં જૈન સમાજ દ્વારા સમાજના રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબ દ્વારા વિશ્વ શાંતિ અને આત્મ કલ્યાણ અર્થે મ ગુરૂ પુષ્ય નક્ષત્રના…

Breaking News
0

સુરતની દિકરીએ દેશમાં ડંકો વગાડ્યો, સીએસની પરીક્ષામાં નીકિતા ચંદવાણી પ્રથમ

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ કંપની સેક્રેટરીની ડિસેમ્બર-૨૦૨૨ની પ્રોફેશનલ પરીક્ષાનું રિઝલ્ટ ગુરૂવારે જાહેર કર્યું હતું. જેમાં સુરતની નીકીતા ચંદવાણીએ ઓલ ઇન્ડિયા રેન્ક પહેલો મેળવ્યો છે. જે પછી સુરતની…

Breaking News
0

વંથલી નજીક ટ્રક અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત : અમદાવાદનાં બેનાં મોત

જૂનાગઢ નજીક વંથલી પાસે આજે સવારે કાર અને ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાતાં કારમાં સવાર બે વ્યકિતઓનાં કરૂણ મૃત્યું થયા છે. જયારે બે વ્યકિતને ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર માટે…

Breaking News
0

જૂનાગઢમાં ભગવાન ગણેશજીની સવારી આવી પહોંચી : ગણપતિ ઉત્સવ ઉજવવા ભારે ઉત્સાહ

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદાની આકર્ષક મૂર્તિનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. વરસાદે પણ વિરામ લીધો છે ત્યારે વરાપ જેવા વાતાવરણ વચ્ચે તહેવારો ઉજવવા લોકોમાં ઉત્સાહમય વાતાવરણ…

Breaking News
0

૧૩ દિવસ ઉપરાંત બંધ રહયા બાદ ગિરનાર રોપ-વે આજકાલમાં શરૂ થવાની આશા

ભારે વરસાદ, પવન અને ચોમાસાનાં દિવસોને ધ્યાને લઈ હવામાનમાં થતાં ફેરફારને કારણે છેલ્લા ૧૩ દિવસ એટલે કે, ૧ર તારીખથી ગિરનાર રોપ-વેની સેવા બંધ હતી અને જયારે હવે વાતાવરણમાં ફેરફાર થયો…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં વધુ બે શખ્સો પાસા અંતર્ગત જેલ હવાલે

જૂનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ દારૂ સહિતની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાનાં ભાગરૂપે જૂનાગઢ જીલ્લાનાં પ્રોહિબીશન બુટલેગર વિશાલ કિશોરભાઈ માંડવીયા તથા માળીયા તાલુકાનાં ભંડુરી ગામનાં પ્રફુલ લલીતભાઈ તન્નાને પાસાનાં…

Breaking News
0

જૂનાગઢ-ધોરાજી ચોકડી, બાયપાસ રોડ ઉપરથી ર૧૭૦ ઈગ્લીંશ દારૂની બોટલ સહિત રૂા.૩,૦૯,૦૦૦નાં મુદ્દામાલ સાથે ૩ શખ્સો ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે જૂનાગઢ-ધોરાજી ચોકડી બાજુથી બાયપાસ રોડ ઉપર હિંગળાજ હોટલથી થોડેક આગળ જતા રોડ ઉપરથી છકડો રીક્ષા નં.જીજે-૧૧-ડબ્લ્યુ-૭૦૬૦નાં ચાલક દુદાભાઈ વિરમભાઈ ડાભી(ઉ.વ.૪૯) રહે. જેતપુર વાળાએ ભારતીય બનાવટનો પરપ્રાંતીય…

Breaking News
0

રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ : જીતુ વાધાણી

રાજય સરકારના પ્રવકતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો…

Breaking News
0

કેશોદમાં વર્ષોથી વ્હાલા દવલાની નીતિ અપનાવી લોક દરબાર યોજી કામગીરી બતાવતું પોલીસ તંત્ર

કેશોદમાં છેલ્લાં ઘણાં વર્ષોથી વ્હાલા દવલાની નીતિ અપનાવી પસંદગીના લોકોને બોલાવી લોક દરબાર યોજી સબ સલામતના દાવા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અગાઉના લોક દરબારમાં શહેરના તમામ પ્રતિષ્ઠિત…

Breaking News
0

જૂનાગઢનાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બિરાજતા સિધ્ધેશ્વર મહાદેવ હાજરા હજુર

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર કે જે ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે અને ભગવાન સ્વામિ નારાયણનાં સ્વ હસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર સહિતનાં દેવો ભકતોજનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે…

1 385 386 387 388 389 1,345