વેરાવળમાં વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલી નવકાર મંત્રના જાપ કર્યા
પર્યુષણ પર્વ ચાલી રહ્યુ છે ત્યારે દેશભરમાં જૈન સમાજ દ્વારા સમાજના રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબ દ્વારા વિશ્વ શાંતિ અને આત્મ કલ્યાણ અર્થે મ ગુરૂ પુષ્ય નક્ષત્રના…
પર્યુષણ પર્વ ચાલી રહ્યુ છે ત્યારે દેશભરમાં જૈન સમાજ દ્વારા સમાજના રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબ દ્વારા વિશ્વ શાંતિ અને આત્મ કલ્યાણ અર્થે મ ગુરૂ પુષ્ય નક્ષત્રના…
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ કંપની સેક્રેટરીની ડિસેમ્બર-૨૦૨૨ની પ્રોફેશનલ પરીક્ષાનું રિઝલ્ટ ગુરૂવારે જાહેર કર્યું હતું. જેમાં સુરતની નીકીતા ચંદવાણીએ ઓલ ઇન્ડિયા રેન્ક પહેલો મેળવ્યો છે. જે પછી સુરતની…
જૂનાગઢ નજીક વંથલી પાસે આજે સવારે કાર અને ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાતાં કારમાં સવાર બે વ્યકિતઓનાં કરૂણ મૃત્યું થયા છે. જયારે બે વ્યકિતને ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર માટે…
જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદાની આકર્ષક મૂર્તિનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. વરસાદે પણ વિરામ લીધો છે ત્યારે વરાપ જેવા વાતાવરણ વચ્ચે તહેવારો ઉજવવા લોકોમાં ઉત્સાહમય વાતાવરણ…
ભારે વરસાદ, પવન અને ચોમાસાનાં દિવસોને ધ્યાને લઈ હવામાનમાં થતાં ફેરફારને કારણે છેલ્લા ૧૩ દિવસ એટલે કે, ૧ર તારીખથી ગિરનાર રોપ-વેની સેવા બંધ હતી અને જયારે હવે વાતાવરણમાં ફેરફાર થયો…
જૂનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ દારૂ સહિતની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાનાં ભાગરૂપે જૂનાગઢ જીલ્લાનાં પ્રોહિબીશન બુટલેગર વિશાલ કિશોરભાઈ માંડવીયા તથા માળીયા તાલુકાનાં ભંડુરી ગામનાં પ્રફુલ લલીતભાઈ તન્નાને પાસાનાં…
જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે જૂનાગઢ-ધોરાજી ચોકડી બાજુથી બાયપાસ રોડ ઉપર હિંગળાજ હોટલથી થોડેક આગળ જતા રોડ ઉપરથી છકડો રીક્ષા નં.જીજે-૧૧-ડબ્લ્યુ-૭૦૬૦નાં ચાલક દુદાભાઈ વિરમભાઈ ડાભી(ઉ.વ.૪૯) રહે. જેતપુર વાળાએ ભારતીય બનાવટનો પરપ્રાંતીય…
રાજય સરકારના પ્રવકતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો…
કેશોદમાં છેલ્લાં ઘણાં વર્ષોથી વ્હાલા દવલાની નીતિ અપનાવી પસંદગીના લોકોને બોલાવી લોક દરબાર યોજી સબ સલામતના દાવા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અગાઉના લોક દરબારમાં શહેરના તમામ પ્રતિષ્ઠિત…
જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર કે જે ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે અને ભગવાન સ્વામિ નારાયણનાં સ્વ હસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર સહિતનાં દેવો ભકતોજનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે…