સુત્રાપાડા નજીક બ્રિજની બાજુમાં ૩૦ જેટલા પશુઓના મૃતદેહ મળી આવતા હડકંપ, મોત લમ્પી વાયરસના કારણે થયા હોવા અંગે તંત્રનો નનૈયો
ગીર સોમનાથ જિલ્લામાં અબોલ પશુઓમાં લમ્પી વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. એવા સમયે જિલ્લાના સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઇવે ઉપર આવેલ સોમેત નદીના રાખેજ બ્રિજની બાજુમાં ખુલ્લી જગ્યામાં અંદાજે ૨૫થી વધુ મૃત…