સૌરાષ્ટ્ર ભૂમિ અહેવાલનો પડઘો : ભવનાથ ખાતે આવેલ સુદર્શન તળાવને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પ્રાપ્ત થાય તેવા સંકેતો
જૂનાગઢ અને જીલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટેનાં પ્રયાસો સરકાર લેવલે પૂરજાેશથી હાથ ધરાયા છે અને વિકાસલક્ષી અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ ભાજપનાં વરીષ્ઠ અગ્રણી પ્રદિપભાઈ…