સોમનાથ ટ્રસ્ટે લમ્પી વાયરસ અટકાવવા વેકસીન માટે અનુદાન આપ્યું
પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ દિવસે વેરાવળ તાલુકાનાં શાંતિપરા ગામનાં પાટીયા પાસે આવેલ જય દ્વારકાધિશ ગૌ હોસ્પીટલનાં સ્વયંસેવકોએ સોમનાથ મંદિરની આસપાસ ફરતી નિરાધાર, અબોલ ગાયોને લમ્પી વાયરસ સામે રક્ષણ આપતી વેકસીનેશન…