Breaking News
0

જૂનાગઢમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીની તંત્ર દ્વારા પૂરજોશમાં કરાતી પૂર્વ તૈયારીઓ

જૂનાગઢ રોશનીથી જળહળી ઉઠશે : રંગબેરંગી લાઈટિંગ સહિતની કરાતી કામગીરી : રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ : કલેકટર અનિલકુમાર રાણાવસીયાના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીની કરાઈ રહેલી પૂર્વ તૈયારીઓ પ્રજાસત્તાક…

Breaking News
0

જૂનાગઢમાં ગાડીને ઓવરટેક કરવા પ્રશ્ને યુવાનને માર માર્યો

જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક રાજેશભાઈ કાનાબાર(ઉ.વ.ર૧) નામનો યુવાનો રાત્રે ઝાંસીની રાણીના પૂતળાથી આગળ ઝાંઝરડા રોડ ઉપર સ્કુટી લઈને નીકળ્યો હતો ત્યારે ગરનાળા પાસે પહોંચતા…

Breaking News
0

૭૫માં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ઊજવણી નિમિત્તે જૂનાગઢમાં આગામી તા.ર૩મી જાન્યુઆરીએ મેઘાણી વંદના કાર્યક્રમ અંતર્ગત કસુંબલ ડાયરાનું આયોજન

ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, હરિસિંહ સોલંકી, પંકજ ભટ્ટ રમઝટ બોલાવશે ૭૫માં પ્રજાસત્તાક દિવસની જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ઊજવણી નિમિત્તે ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ને મંગળવાર સાંજે ૫ઃ૩૦…

Breaking News
0

કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં અયોધ્યાથી આવેલ અક્ષત કળસનું પૂજન અર્ચન કરાયું

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં અયોધ્યાથી આવેલ અક્ષત કળસનું જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા પૂજન અર્ચન કરાયું હતું. અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની પધરામણી ઉપલા દાતાર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા સહકારી સંઘના ઉપક્રમે સહકાર ભારતી સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

સહકાર ભારતી જૂનાગઢ મહાનગર તથા જૂનાગઢ જીલ્લા સહકારી સંઘના સંયુક્ત ઉપક્રમે સહકાર ભારતી સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ શ્રી કેશવ કો-ઓપ ક્રેડીટ સોસાયટી લી જૂનાગઢ હેડઓફીસ ખાતે રાખવામાં આવેલ. જેમાં કાર્યક્રમના…

Breaking News
0

માણાવદર પાલિકાની ખુલ્લેઆમ બેદરકારીના કારણે ભુગર્ભ ગટરના પાણીથી ડેમ અુશધ્ધ થવાનો ભય

ત્રમ્યંમ્બકેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલા તળાવમાં ગંદુ પાણી ઠલવાતા કાચબા-માછલી જેવા પ્રાણી મૃત્યું પામ્યાની રજુઆતથી ખળભળાટ : લેખિત અનેક રજુઆતોનો ઉલાળીયો માણાવદરમાં પાલિકામાં વહિવટદારનું શાસન છે. જેમાં છેલ્લા અનેક સમયથી…

Breaking News
0

રામભકતોમાં અનેરો થનગનાટ : અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે દ્વારકામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

આગામી તા.રરમીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થનાર છે અને રાષ્ટ્રીય લેવલે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ત્યારે દ્વારકામાં પણ તા.૨૨મીએ સવારથી રાત્રી સુધી શ્રેણીબધ્ધ ધાર્મિક…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ઝાલણસર ગામના લોકોને અસામાજીક તત્વોના ત્રાસમાંથી મુકત કરવા તંત્રને રજુઆત

ગઈકાલે ગ્રામજનોએ સજ્જડ બંધ પાડી પ૦૦થી વધારે લોકો કલેકટર કચેરીએ પહોંચી અને કરી ફરિયાદ જૂનાગઢ જીલ્લાના ઝાલણસર ગામના લોકો આસામાજીક તત્વોના ત્રાસથી વ્યથીત થઈ અને આ ત્રાસમાંથી મુકત કરવાની માંગણી…

Breaking News
0

ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીના પ્રાગટય દિનની થશે ભકિતભાવપુર્વક ઉજવણી

પર શક્તિપીઠો પૈકીની એક ઉદયનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાજીના મંદિરે તા.ર૫ને ગુરૂવારે વહેલી સવારથી શ્રી સૂક્તના પાઠ હોમ હવન અભિષેક ધજારોહણ મહાપ્રસાદનું અનેરૂ આયોજન ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં…

Breaking News
0

જૂનાગઢમાં ધંધાખાર રાખી છરી, તલવાર અને ધોકા વડે જીવલેણ હુમલો : ચાર સામે ફરિયાદ

જૂનાગઢ શહેરમાં જમાલવાડી ખાડીયા વિસ્તારમાં ગઈકાલે બનેલા બનાવમાં ધંધાખારના પરિણામે હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં છરી, તલવાર અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી ગુનો કરવા અંગે ચાર સામે…

1 40 41 42 43 44 1,283