Breaking News
0

જૂનાગઢ ઋષીરાજ આશ્રમના મહંત પુ. બલરામદાસ બાપુએ પોતાના ત્રણ સંકલ્પ પુર્ણ થતા જૂનાગઢથી સાળંગપુર સુધી પુ. મહેશ્વરી દેવીજી, સાધુ-સંતો તથા સેવકો સાથે પદયાત્રા પુર્ણ કરી

કષ્ટભંજન દેવ હનુમાનજીના થાળ ધરી ધ્વજારોહણ કરી સંકલ્પ પુર્ણ કર્યો હતો ગરવા ગિરનારની ગોદમાં જુના સંતોમાના એક સંત કહી શકાય તેવા ઋક્ષીરાજ આશ્રમ ભરડાવાવ પાસે આવેલ છે. જયાં મહંત પુ.…

Breaking News
0

જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે એકાત્મ પુસ્તકનું વિમોચન કરાયું

તાજેતરમાં ભૂતનાથ મહાદેવ મંદિર જૂનાગઢના સત્સંગ હોલમાં વર્ષાબેન જાેષી સંકલીત પુસ્તક ‘એકાત્મ’ના વિમોચનનો કાર્યક્રમ કેશોદના જગન્નાથ પરિવાર દ્વારા યોજવામાં આવેલો. આ પ્રસંગે પૂ. રમેશભાઈ ઓઝા એ ‘એકાત્મ’ પુસ્તકને રતિદાદાની દિવ્ય…

Breaking News
0

ગિરનારી ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે લોક ઉપયોગી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ યોજાય

પ્રસ્થાન ગ્રુપ દ્વારા ગિરનારી ગ્રુપને મેડિકલ સર્જીકલ સાધનો આપવામાં આવેલ જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તાજેતરમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગિરનારી…

Breaking News
0

જૂનાગઢના પ્રવાસન સ્થળોએ શનિ-રવિ અને મકરસંક્રાંતિના પર્વે માનવ મહેરામણ ઉમટી પડ્યો

ઉપરકોટ, સક્કરબાગ, ભવનાથ તીર્થ ક્ષેત્ર, અંબાજી માતાજી મંદિર, દાતારબાપુની જગ્યા તેમજ સાસણ, સોમનાથ, સતાધાર સહિતના સ્થળોએ દુર-દુરથી પ્રવાસી જનતા ઉમટી પડી જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મકરસંક્રાંતિના પર્વે શનિ, રવિ અને…

Breaking News
0

વંથલી પંથકમાં આવેલા ગાદોઈ ટોલનાકા પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી આપી : વધુ એક પોલીસ ફરિયાદ

વંથલી પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી ગાદોઈ ટોલનાકાનો પ્રશ્ને ફરિયાદોનો દોર સતત ચાલી રહ્યો છે. આ ગાદોઈ ટોલનાકાના ઉભા થયેલા વિવાદ અંગેનું નિરાકરણ લાવવા જૂનાગઢ કલેકટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢમાં સમાજના પ્રમુખની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી હુમલો : સામસામી પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં સમાજના પ્રમુખની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી માર મારવા અંગેની સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ગોધાવાવની પાટી, વાલ્મીકીવાસ,…

Breaking News
0

કેશોદના કોયલાણા ગામે કારખાનામાંથી ચોરી

કેશોદ તાલુકાના કોયલાણા ગામે કારખાનામાં ચોરી થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદમાં આંબાવાડી ખાતે રહેતા તૃપેશકુમાર પ્રફુલભાઈ બેરા(ઉ.વ.ર૪)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી…

Breaking News
0

જૂનાગઢમાં પૈસા બાબતે હુમલો માર માર્યો

જૂનાગઢમાં પૈસા બાબતે હુમલો કરી માર મારવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ફરિયાદી મુખ્તારખાન મહમદખાન પઠાણ(ઉ.વ.પર) રહે.નાથીબુ મસ્જીદ, ઝાલાવાડીયા હોલની બાજુમાં,…

Breaking News
0

માંગનાથ વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી સામે જનતાનો રોષ ત્યારે જુની ગટરનાં ઢાંકણા ફીટ કરવામાં ફાફા છે અને ત્યારે મનપાના સત્તાધીશોની ધરાર ગટર બનાવવાની કામગીરી સામે લોકો ઉતરી જશે રસ્તા ઉપર

જૂનાગઢ શહેરના માંગનાથ વિસ્તારમાં હયાત ગટર બિલકુલ સારી સ્થિતીમાં હોવા છતાં અઢળક ખર્ચો કરવા માટે મનપાના પદાધિકારીઓ મેદાને આવ્યા છે. ત્યારે લોકોનું કહેવું છે કે, પદાધિકારીઓને એવું લાગે છે કે,…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિ પર્વની થશે ઉજવણી : ભારે ઉત્સાહ

૧૪ જાન્યુઆરીનો દિવસ એટલે કે મકરસંક્રાંતિનું પર્વ તરીકે ઓળખાય છે. આવતીકાલે મકરસંક્રાંતિ પર્વની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવશે. સુર્યનો મકર રાશીમાં પ્રવેશ થતો હોય જેથી આ દિવસને…

1 41 42 43 44 45 1,282