જૂનાગઢ ઋષીરાજ આશ્રમના મહંત પુ. બલરામદાસ બાપુએ પોતાના ત્રણ સંકલ્પ પુર્ણ થતા જૂનાગઢથી સાળંગપુર સુધી પુ. મહેશ્વરી દેવીજી, સાધુ-સંતો તથા સેવકો સાથે પદયાત્રા પુર્ણ કરી
કષ્ટભંજન દેવ હનુમાનજીના થાળ ધરી ધ્વજારોહણ કરી સંકલ્પ પુર્ણ કર્યો હતો ગરવા ગિરનારની ગોદમાં જુના સંતોમાના એક સંત કહી શકાય તેવા ઋક્ષીરાજ આશ્રમ ભરડાવાવ પાસે આવેલ છે. જયાં મહંત પુ.…