જૂનાગઢ બ્રહ્મસમાજનાં મહિલા અગ્રણી જાહન્વીબેન ઉપાધ્યાયનું અવસાન
જૂનાગઢ બ્રહ્મસમાજનાં જુની પેઢીનાં મહિલા અગ્રણી જાહન્વીબેન ભાસ્કરભાઈ ઉપાધ્યાયનું અવસાન થયેલ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. તેમણે મહિલાઓનાં ઉત્કર્ષ માટે અને આર્થિક રીતે પગભર બને તે માટે અનેક સેવાભાવી…