જૂનાગઢ પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટી તરીકે મનસુખભાઈ વાજાની નિમણૂક
જૂનાગઢ શહેરમાં આવેલી પાંજરાપોળ ગૌશાળા કે જે વર્ષો પહેલાં મહાજન દ્વારા સ્થાપના કરવામાં આવેલી છે જેમાં ૫૦૦ થી પણ વધારે ગાય માતાઓની માવજત કરવામાં આવે છે જેની તાજેતરમાં એક બેઠક…
જૂનાગઢ શહેરમાં આવેલી પાંજરાપોળ ગૌશાળા કે જે વર્ષો પહેલાં મહાજન દ્વારા સ્થાપના કરવામાં આવેલી છે જેમાં ૫૦૦ થી પણ વધારે ગાય માતાઓની માવજત કરવામાં આવે છે જેની તાજેતરમાં એક બેઠક…
ચોમાસામાં દર વર્ષે વધુ વરસાદ થતાંની સાથે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ખેતરોમાં દરીયા જેવો માહોલ સર્જાય છે અને લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડૂતોની જમીન…
હાલ માછીમારી સીઝન બંધ હોવાથી વેરાવળ બંદરના કાંઠા ઉપર મરામત માટે સેંકડો લાંગરેલ ફીશીંગ બોટોમાંથી કિંમતી મશીનરીના સેલ ચોરી કરતા ત્રણ તસ્કરોને બાતમીના આધારે પ્રભાસપાટણ પોલીસની સર્વેલન્સ સ્કોડના સ્ટાફએ સોમનાથ…
વેરાવળમાં શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ, મધ્યાહન ભોજન અને બીએલઓના પ્રશ્નોની તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મળેલ કારોબારી બેઠકમાં તેનું નિરાકરણ લાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે વેરાવળ તાલુકા પ્રાથમિક…
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીમાંથી વયનિવૃત્તિના કારણે તારીખ ૩૦-૬-૨૦૨૨નાં રોજ ડો. જી.આર. ગોહિલ નિવૃત થયા છે. તેઓની ૩૮ વર્ષની કારકીદીમાં ધોકડવા, જામનગર, સાગડીવીડી ફાર્મ, સીબીએફ ફાર્મ,…
ગુજરાતની અગ્રગણ્ય હેલ્થકેર સંસ્થા કુસુમ ધીરજલાલ હોસ્પિટલ(શ્રી હરિહર મહારાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત) દ્વારા અમદાવાદના હાર્દ સમા વસ્ત્રાપુર વિસ્તારમાં સુપર સ્પેશ્યાલિટી ઓપીડી અને ડેકેર યુનિટ ધરાવતા અદ્યતન સિટી સેન્ટરનો પ્રારંભ કરવામાં…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ તા.૧૯ જુલાઈ સુધી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રમણ કરશે. જે અંતર્ગત આજે દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં વિકાસ યાત્રા રથનું આગમન થયું હતું. જેને…
ઓખા ખાતે ઓખા તાલુકા શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. ઓખા તાલુકા શાળાની સ્થાપના તારીખ ૧૫-૭-૧૯૭૬ના રોજ કરવામાં આવેલ હતી. જે શાળાને ૪૬ વર્ષ પુરા થયેલ છે. સ્થાપના દિવસની…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જિલ્લાના જુદા-જુદા ભાગોમાં હળવા તથા ભારે ઝાપટા વચ્ચે ઉઘાડ રહેતા સૂર્યનારાયણના સાનિધ્યમાં લોકોએ અને ખાસ કરીને ધરતીપુત્રોએ રાહતની લાગણી અનુભવી…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં ગાય તથા નંદીમાં હાલ વ્યાપી રહેલા લમ્પી વાયરસ રોગચાળાએ ગૌસેવકો તથા સરકારી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે. ખંભાળિયા પંથકમાં ટૂંકા સમયગાળામાં ગૌવંશમાં લમ્પી વાયરસનું…