જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે નાગપંચમીની ભાવભેર ઉજવણી : રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પૂજન સહિતનાં કાર્યક્રમો યોજાયા
આજે અષાઢ વદ પાંચમ અને નાગપંચમીનું પર્વ હોય ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નાગપંચમીનાં આ પર્વને લોહાણાની નાગપાંચમ પણ કહેવામાં આવે છે. આજે નાગદેવતાની ભાવભેર…