જૂનાગઢના સીનીયર સીટીઝનને મરણ મુડી સમી દુકાન પોલીસે અપાવી
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…
જૂનાગઢનાં રઘુવંશીઓએ ગિરીશભાઈ કોટેચાની રાજકીય સફળતાને બિરદાવી તેમની નિડરતા, નિખાલસતા અને નિષ્ઠા બદલ ગૌરવ અનુભવે છે. અને હવે મહેન્દ્રભાઈ મશરૂ અને તેમની ટીમ ભવ્ય જલારામ મંદિરનાં નિર્માણનું ભગીરથ કાર્ય હાથ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવને સ્વીકારી ૨૧મી જૂનના સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વાહન વ્યવહાર, નાગરિક…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૧પથી યોગના માધ્યમથી શરૂઆત કરવામાં આવેલ આજે વિશ્વમાં પ્રસાર પ્રચાર થઈ રહ્યો છે. લોકોના સ્વાસ્થ માટે યોગ ખુબ જરૂર છે. આજે વિશ્વ યોગ દિવસ નિમીતે વિશ્વભરમાં…
આજ વિશ્વ યોગ દિવસ છે. દ્વારકામાં પણ વિષેશ ઊજવણી થઈ જેમાં દ્વારકાના આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસમેન ચેતનભાઈ જીંદાણીએ પવિત્ર ગોમતી નદીમાં યોગની વિવિધ મુદાઓ દ્વારા યોગમાં જાગૃતિ માટે સુદર સંદેશો આપ્યો હતો.…
ગુજરાતની સૌથી જુની શૈક્ષણિક સંસ્થાઓમાંની એક એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ તેનાં ૭પ વર્ષ પુરા થવા નિમિત્તે ડાયમંડ જયુબિલી (હીરક મહોત્સવ)ની ઉજવણી કરી રહી છે. આ ઉજવણી દરમ્યાન સોમવારનાં રોજ ગુજરાતનાં…
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકસોનાં ગુનામાં ઝડપાયેલ સલીમ ઈકબાલભાઈ શેખ (ઉ.વ. ર૧)ને ર૦ વર્ષની સજા થતાં રાજકોટ જેલ હવાલે કરાયેલ હતો. અને જેલમાંથી ૧ર દિવસની પેરોલ રજા ઉપરથી પરત હાજર…
હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે કેરી પકવવા માટે કેટલાક વેપારીઓ કાર્બાઈડનો ઉપયોગ કરે છે અને કાર્બન પછી કચરામાં ફેંકી દેવામાં આવતું હોય છે અને જે ગાય આરોગતા જ…
કોડીનાર તાલુકાના જંત્રાખડીમાં આઠ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ મામલે માંગરોળમાં સમસ્ત સાધુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના, રાજપૂત સમાજ તથા વિવિધ સંગઠનો દ્વારા માંગરોળમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં…
અમદાવાદ સ્થિત રાજકુમાર ગિરીશભાઈ જાેષી (ઉ.વ. ૩પ) તે ગિરીશભાઈ ભાનુભાઈ જાેષીનાં પુત્ર, જૂનાગઢ નિવાસી કિશોરભાઈ મણીશંકરભાઈ સંયાગોર જાેષી (નિવૃત અધિકારી બીએસએનએલ)નાં જમાઈ, જૂનાગઢ શહેરનાં મામલતદાર તેજસભાઈ કિરીટભાઈ જાેષીનાં બનેવીનું તા.…