વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેલવેના રૂા.૧૬૩૬૯ કરોડના ૧૮ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે તા.૧૮ જૂન, ૨૦૨૨ના રોજ વડોદરામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રેલવેના વિવિધ રૂા.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.…