રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો આજે જન્મદિવસ
આજે ૨૮ ઓગસ્ટ એટલે ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિવસ. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં ૨૮ ઓગસ્ટ ૧૮૯૬માં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાલીદાસ હતું. આજે ઝવેરચંદ મેઘાણની ૧૨૫મી…
આજે ૨૮ ઓગસ્ટ એટલે ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિવસ. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં ૨૮ ઓગસ્ટ ૧૮૯૬માં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાલીદાસ હતું. આજે ઝવેરચંદ મેઘાણની ૧૨૫મી…
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૧ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી ત્રિદિનાત્મક સહસ્રકળશ અભિષેક ઉત્સવ અંતર્ગત પ્રથમ દિવસે …
જૂનાગઢ રેન્જના મહાનિરીક્ષક મનિદર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ચોકકસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.આઈ. ભાટી અને સ્ટાફે માણાવદર તાલુકાના…
રાજકોટ ગ્રામ્ય જીલ્લા જામકંડોરણા પોલીસ સ્ટેશનના જસાપર ગામના ચંન્દ્રીકાબેન મનસુખભાઈ રામોલીયાને જસાપર વૈભવ પેટ્રોલીયમ પાસેથી ગાડીમાં બેસાડી અને બે શખ્સોએ કેફી પ્રવાહીવાળી કોલ્ડ્રીંગ પીવડાવી દઈ અને મહિલા બેભાન થઈ જતા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે તા. ર૦ ઓગસ્ટે લોકાર્પણ કરાયેલ સોમનાથ મહાદેવ મંદિર સાંનિધ્યે સમુદ્ર પથ આજે લોકો માટે ખુલ્લો મુકાયો હતો. રૂા. પાંચની પ્રવેશ ફી સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર…
કેશોદ શહેરમાં ચાર ચોક વિસ્તારમાં આહિર યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ ડીવાયએસપી જે. બી. ગઢવી ઉપરાંત આહિર યુવક…
જૂનાગઢ જિલ્લા શિક્ષણઅધિકારી આર.એસ. ઉપાધ્યાયએ ચાર્જ સંભાળ્યા બાદ એક વર્ષ પૂર્ણ થતા જૂનાગઢ જિલ્લામાં સારી કામગીરીના ભાગરૂપે આર.એસ. ઉપાધ્યાયને વિવિધ સંઘો દ્વારા મોમેન્ટો આપી તેમને સન્માનિત કરવામાં આવેલ હતા. આ…
ખંભાળિયા તાલુકાના બેહ ગામે ગઇકાલે શુક્રવારે બપોરે એક ગઢવી શખ્સ દ્વારા શેઢા બાબતે શેઢા પાડોશી એવા એક ગઢવી યુવાનની ધોકા વડે ર્નિમમ હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.…
જૂનાગઢમાં પૂર્વ મેયરનાં પુત્રને કોર્ટની લોબીમાં જ એક દંપતિએ તેનાં ભાઈની હત્યાની ફરીયાદ પરત ખેંચી લેવા ખૂનની ધમકી દીધાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાય છે. જૂનાગઢમાં થોડા સમય પહેલાા પૂર્વ મેયરનાં…
રાજકોટ લક્ષ્મી સોસાયટી ખાતે રહેતા ડો. રાજ ચુનીલાલ પરમાર (ઉ.વ.ર૯)એ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ગત તા. ૬-૭-ર૦ર૧નાં ૧૭.૩૦ કલાક પહેલા ગિરનાર પર્વતનાં ૪૦૦ પગથીયાએ ફરીયાદીનાં પિતાજી ચુનીલાલ પરમારે…