માંગરોળમાં લોએજ ગામે રવિવારે સર્વરોગ નિદાન અને રકતદાન કેમ્પ યોજાશે
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામની શ્રીમતી વી.એમ. ચાંડેરા આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.સી.એ., પી.જી.ડી.સી.એ., બી.એસ.ડબલ્યુ., એમ.એસ.ડબલ્યુ. એન્ડ એમ.કોમ. કોલેજ લોએજ તા.માંગરોળમાં તા.૫-૯-૨૦૨૧ને રવિવારે સવારે-૯ થી ૧ વાગ્યા સુધી નિઃશુલ્ક સર્વરોગ…