Breaking News
0

માંગરોળમાં લોએજ ગામે રવિવારે સર્વરોગ નિદાન અને રકતદાન કેમ્પ યોજાશે

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામની શ્રીમતી વી.એમ. ચાંડેરા આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.સી.એ., પી.જી.ડી.સી.એ., બી.એસ.ડબલ્યુ., એમ.એસ.ડબલ્યુ. એન્ડ એમ.કોમ. કોલેજ લોએજ તા.માંગરોળમાં તા.૫-૯-૨૦૨૧ને રવિવારે સવારે-૯ થી ૧ વાગ્યા સુધી નિઃશુલ્ક સર્વરોગ…

Breaking News
0

મેંદરડા તાલુકાનાં ખીજડીયા ગામની ચીકુબા સીમ વિસ્તારમાં વિજ કરંટને કારણે યુવાનનું મોત થયાની ફરીયાદ

મેંદરડાનાં ધનપાના ઢોરે રહેતા દેવશીભાઈ રાજાભાઈ રાઠોડ વકાતરએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ખીજડીયા ગામ ચીકુબા નામે ઓળખાતી સીમ વિસ્તારમાં ગોવિંદભાઈ જીવાભાઈ ધોરાજીયાની વાડી આવેલી છે. અને જયાં…

Breaking News
0

પંજાબી યુવતીઓની અંગ્રેજી વાક્છટા જાેઇને પંજાબી યુવાનો તેમની સાથે કોન્ટ્રેક્ટ મેરેજ કરીને એમિગ્રેશનના નિયમોની ઉપેક્ષા કરે છે

ઘણા પંજાબી પુરૂષો આઇએલટી પરીક્ષા ક્લિયર કરી શકતાં નથી અને તેના વગર તેમને આંતરરાષ્ટ્રીય યુનિવર્સીટીઓમાં અરજી કરવાની તક મળતી નથી. આથી જાે તેઓ વિદેશમાં સેટલ થવા માગતાં હોય તો પશ્ચિમના…

Breaking News
0

તબીબી કરિશ્મા : મુંબઈમાં પ્રથમ વખત બ્રેઈન ડેડ વ્યક્તિના હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

બ્રેઈન ડેડ વ્યક્તિના હૃદય, કિડની, લીવર કે પછી આંખોનું દાન કરીને કોઈકને નવી જિંદગી અપાઈ હોય તેવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. જાેકે, મુંબઈમાં પહેલીવાર બ્રેઈન ડેડ વ્યક્તિના હાથનું દાન…

Breaking News
0

સીઆઈએએ વર્લ્ડ ફેક્ટબુકમાં વિહિપ, બજરંગ દળને ‘ધાર્મિક આતંકવાદી સંગઠનો’ તરીકે વ્યાખ્યાયિત કર્યા

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ તેની તાજેતરની ‘વર્લ્ડ ફેક્ટબુક’ની આવૃત્તિમાં વિશ્વ હિન્દુ પરિષદ (ફૐઁ) અને બજરંગ દળને “ધાર્મિક આતંકવાદી સંગઠનો” તરીકે નામ આપ્યું છે. અમેરિકી સરકારની ગુપ્તચર શાખા એજન્સીએ તેમને “રાજકીય દબાણ…

Breaking News
0

ભાલછેલ ગામે આવેલ હિરણેશ્વર મહાદેવ મંદિરનાં નવ નિયુકત ગાદીપતિએ માનસીક ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાની ફરીયાદ : ચકચાર

મેંદરડા તાલુકાનાં ભાલછેલ ગામ ખાતે આવેલ હિરણેશ્વર મહાદેવ મંદિરનાં નવનિયુકત ગાદીપતિએ માાનસીક ત્રાસને કારણે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાની મૃતકનાં ભાઈએ પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર જાગી ઉઠી છે. આ…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં પોલીસનાં જુગાર અંગે દરોડા : અનેક ઝડપાયા

જૂનાગઢ શહેર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી અને અનેક પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવેલ છે. એ ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીના આધારે દોલતપરા દાસારામ સોસાયટી નજીક જુગાર અંગે દરોડો…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં કૃષ્ણ જન્મોત્સવની સોમવારે થશે સાદાઈથી ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આઠમની સાદાઈથી ઉજવણી થનાર છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે દરેક ધર્મનાં તહેવારોની જે રીતે સાદાઈથી ઉજવણી અને તકેદારીનાં પગલાં સાથે ઉજવણી કરવામાં આવી રહી…

Breaking News
0

‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ નામની કાર્નીવરસ વનસ્પતિ મહારાષ્ટ્ર બાદ સૌપ્રથમ વખત ગુજરાતનાં ગિરનારમાં મળી

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસની ટીમને મોટી સફળતા મળી છે. ‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ નામની અનોખી કાર્નીવરસ વનસ્પતિ ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર ઉપરથી મળી આવી છે. અત્યારસુધી આ…

Breaking News
0

જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્મજયંતીની જીલ્લાકક્ષાની થયેલ ઉજવણી

જૂનાગઢ સહીત રાજયભરમાં આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત દેશનાં અને ગુજરાતનાં ગૌરવરૂપ એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કસુંબી રંગ…

1 538 539 540 541 542 1,283