Breaking News
0

માંગરોળ સબ જેલમાંથી મોબાઈલ મળતાં ચકચાર

માંગરોળમાં સબ જેલમાં એક કેદી પાસેથી મોબાઈલ હોવાની હકીકત મળતા સ્ટાફે એક મોબાઈલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. માંગરોળ સબ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદાર એ.બી. મેવાડાને…

Breaking News
0

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા લોકોમાં ઉત્સાહ

શ્રાવણ માસનાં બીજા પખવાડીયામાં ખાસ કરીને બોળચોથ, નાગપાચમનાં દિવસથી જન્માષ્ટમીનાં તહેવારોની ઉજવણીની શ્રૃંખલા શરૂ થતી હોય છે. થોડોઘણો વરસાદ પડી ગયો છે ત્યારે વાતાવરણ પણ સ્વચ્છ અને ખૂશનુમા જાેવા મળી…

Breaking News
0

જૂનાગઢમાં સતત બીજા વર્ષે કોરોનાને લઇ જન્માષ્ટમીની શોભાયાત્રા રદ

જૂનાગઢમાં કોરોનાના કારણે સતત બીજા વર્ષે જન્માષ્ટમીની શોભાયાત્રા રદ કરવામાં આવી છે. આ અંગે શહેરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરતા હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટના દિપેનભાઇ યાદવે જણાવ્યું હતું કે, ગત વર્ષે…

Breaking News
0

લાઈસન્સ વગર વાહન ચલાવનારોઓ સામે જૂનાગઢ પોલીસ કડક કાર્યવાહી કરશે

તાજેતરમાં જૂનાગઢ શહેર તથા જિલ્લામાં શાળાઓ ચાલુ થયેલ હોઈ, જૂનાગઢ પોલીસ તરફથી ટીન એજરો દ્વારા લાયસન્સ વગર ચલાવવામાં આવતા વાહનો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ઝુંબેશ ચાલુ હોય, જીલ્લા પોલીસ વડા…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર આરોપીને ધોરાજીમાંથી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોડ

પોલીસ મહાનિદેર્શક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરનાઓની સુચના અનુસાર રાજયમાં પેરોલ ઉપર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન ઉપર મુક્ત ફરાર આરોપીઓને તેમજ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને  પકડવા જણાવેલ હોય…

Breaking News
0

જૂનાગઢ રેન્જ ડીઆઈજી દ્વારા ડીવાયએસપી કચેરીનું ઈન્સપેકશન કરાયું

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવારે ગઈકાલે ડીવાયએસપી કચેરીનું ઈન્સપેકશન કર્યુ હતું. જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસન શેટ્ટી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઈન્સપેકશન લેવાયું હતું. ડીવાયએસપી કચેરી ખાતે…

Breaking News
0

સોમનાથ મંદિર સુરક્ષામાં તૈનાત પોલીસ ઇન્સ્પેકટર જી.એમ. રાઠવાનું ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા મૃત્યું

છેલ્લા ચારેક માસથી સોમનાથ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર ગોવિંદભાઈ માનસીંગભાઈ રાઠવાને ગઈકાલે બપોરે બે વાગ્યે મંદિરમાં ફરજ બજાવી રહેલ હતા ત્યારે એકાએક તેમને છાતીમાં દુઃખાવો ઉપડતા સાથે રહેલા…

Breaking News
0

દ્વારકાધીશને ભકત પરિવાર દ્વારા ચાંદીનાં આભુષણ અને આરતી અર્પણ

શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિવાર દ્વારા ગઈકાલે બુધવારને ૨૫ ઓગસ્ટ ૨૦૨૧ના પવિત્ર દિવસે શ્રીજીને ચાંદીના આભૂષણો જેમાં શંખ, ચક્ર, ગદા પદ્મ, મુગટ, હીરા મોતી જડીત હાર અર્પણ કરવામાં આવ્યા હતા.…

Breaking News
0

દ્વારકાધીશ મંદિર ખાતે જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે, ભકતો દર્શન કરી શકશે

પ્રતિ વર્ષ દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનાં દિવસો દરમ્યાન લાખો યાત્રીકો દર્શને આવતા હોય છે. ચાલુ સાલે પણ મંદિરનાં દર્શનનાં નિયત કલાકો દરમ્યાન મંદિર…

Breaking News
0

ભગવાન દ્વારકાધીશજીને છપ્પન ભોગ મનોરથ ધરાયો

ચાર ધામ પૈકીનાં એક સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરમાં દુર દુરથી અનેક ભાવિકો ભગવાન દ્વારકાધીશજીને શિશ ઝુકાવવા માટે આવે છે. મનોકામના પૂર્ણ થતા ભાવિકો દ્વારા ભેટ સોગાદો પણ અર્પણ કરવામાં…

1 537 538 539 540 541 1,276