Breaking News
0

સદાનંદ સરસ્વતી મહારાજનાં જન્મદિન નિમિતે દ્વારકાધીશનાં શિખર ઉપર ધ્વજારોહણ કરાયું

સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના પરમ શિષ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ૬૪માં જન્મદિવસ નિમિત્તે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર ધ્વજઆરોહણ કરાયું હતું. તેમજ શંકરાચાર્યજીના પાદુકા પૂજન સાથે ચંદ્રમૌલેશ્રવર મહાદેવને અભિષેક પૂજન…

Breaking News
0

રાજકોટનાં કમીશ્નર મનોજ અગ્રવાલે દ્વારકાધીશજીને ધ્વજાઆરોહણ કરી શીશ ઝુકાવ્યું

રાજકોટનાં કમીશ્નર મનોજ અગ્રવાલ પોતાના પરિવાર તથા મિત્રમંડળ સાથે યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર ઉપર ધ્વજાઆરોહણ કરી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી અને દ્વારકાધીશ પાસે કોરોના વાયરસ નાબુદ થાય…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર ઉપર જગતમંદિર ચાલું રહેશે કે બંધ ?

જન્માષ્ટમીના તહેવારોમાં સાતમ-આઠમ-નોમ એમ ત્રણ દિવસ દ્વારકાધીશ જગતમંદિર ભાવિકો માટે બંધ રહે તેવી સંભાવના જણાવાઈ રહી છે, પણ આ લખાય ત્યાં સુધી તંત્ર અનિર્ણિત જણાય છે. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરને…

Breaking News
0

ઓખામંડળમાં પ્રતિબંધિત ઇન્દ્રજાળ તથા દરિયાઈ શંખના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

ઓખામંડળના મીઠાપુર વિસ્તારમાંથી વાઈલ્ડ લાઈફ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત મીઠાપુર પંથકમાં રહેતા એક આધેડને પ્રતિબંધિત એવા સી ફેન(ઇન્દ્રજાળ) અને શંખના જથ્થા સાથે દબોચી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર…

Breaking News
0

જૂનાગઢ હાટકેશ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ફલોટનું આયોજન, તડામાર તૈયારીઓ

શિસ્ત, સેવા અને પ્રગતિના સૂત્ર સાથે કાર્યરત અને જૂનાગઢમાં જન્માષ્ટમીના પાવન તહેવાર નિમિત્તે શહેર સુશોભનમાં દર વર્ષે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હાટકેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ સાતમ આઠમ(જન્માષ્ટમી)ના તહેવાર…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં માંડાવડ પાટીયા નજીક બોલેરોએ હડફેટે લેતા અકસ્માતમાં મૃત્યું

વિસાવદર તાલુકાનાં માંડાવડ પાટીયા પાસે અકસ્માતનો બનાવ બનેલ છે આ બનાવ અંગે ચોરવાડી ગામે રહેતા લાલજીભાઈ પરબતભાઈ ડોલા (ઉ.વ.પ૮)એ બોલેરો માલવાહક વાહન જીજે-૧૦ – ટીએકસ – ૭૭૧૬નાં ચાલક વિરૂધ્ધ એવી…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે વરલી મટકાનાં જુગાર અંગે ધરપકડ કરવા ગયેલી પોલીસની ફરજમાં રૂકાવટ : ત્રણ સામે ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે જુગારની રેડમાં આરોપીને પકડવા જતાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી અને મારા બાપુજીને કેમ લઈ જાવ છો, તમોને અહી જીવતા દાટી દેવા છે તેમ કહી મારી નાખવાની…

Breaking News
0

માણાવદર નગરપાલીકાનાં જ ટીપી ચેરમેને રોડનાં કામમાં ગેરીરીતિની ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા ચકચાર

માણવદર ભાજપ શાસિત પાલીકાનાં ખુદના જ ચુંટાયેલા નગરપાલીકાનાં ટીપી ચેરમેન ભાવનાબેન ડી. કાલરીયાએ મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટર સહીત ઉચ્ચકક્ષાએ માણાવદરમાં રોડ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્ફોટક અને સનસનાટી મચાવે તેવો…

Breaking News
0

સુત્રાપાડાના હીરાકોટ બંદરે પીલીંગ સેટમાં તાળું મારવા બાબતે પૂર્વ અને વર્તમાન કોળી સમાજના પટેલના જૂથ વચ્ચે મારામારી

ગીર સોમનાથના સુત્રાપાડા તાબાના હીરાકોટ બંદરે સંયુકત કોળી સમાજ દ્વારા બનાવવામાં આવેલ પીલીંગ સેટમાં તાળુ મારવાની બાબતે સમાજના વર્તમાન તથા પૂર્વ પટેલોની વચ્ચે મારામારી સર્જાયેલ હતી. આ ઘટના અંગે રાયોટીંગ…

Breaking News
0

સલાયામાં પોલીસ ઉપર કરાયેલા હુમલાના પ્રકરણમાં પંદર શખ્સોની અટકાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ચર્ચાસ્પદ બનેલા સલાયા ખાતે પોલીસ ઉપરના હુમલા અંગેના ચકચારી પ્રકરણ સંદર્ભે કરવામાં આવેલી ધગધગતી પોલીસ ફરિયાદ બાદ સમગ્ર પોલીસ તંત્રએ હરકતમાં આવી, ગતરાત્રે આરોપીઓને ઝડપી લેવા…

1 546 547 548 549 550 1,283