કોરોનાનું સંક્રમણ વધવા લાગતા દ્વારકાધીશ મંદિર પરિસરમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. જેને લઈ દ્વારકા શહેરમાં કોરોનાના કેસોમાં મોટો વધારો જાેવા મળી રહ્યો છે. દ્વારકામાં વધતા જતા કોરોનાના કેસને લઈ કોવિડ-૧૯ સામે…