જૂનાગઢ મયારામદાસજી આશ્રમ ખાતે કુમાર છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
મહર્ષિ ગુરૂકુળ બ્રહ્મચર્યાશ્રમ ગિરનાર રોડ જૂનાગઢ ખાતે આવેલ મયારામદાસજી આશ્રમ ખાતે મહર્ષી ગુરૂકુળ બ્રહ્મચર્યાશ્રમ તથા દાતા માતા કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતનાં સહયોગથી વૈદાંતાચાર્ય પૂ. આભિરામદાસજી બાપુ કુમાર છાત્રાલયનાં…