Breaking News
0

જૂનાગઢ મયારામદાસજી આશ્રમ ખાતે કુમાર છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

મહર્ષિ ગુરૂકુળ બ્રહ્મચર્યાશ્રમ ગિરનાર રોડ જૂનાગઢ ખાતે આવેલ મયારામદાસજી આશ્રમ ખાતે મહર્ષી ગુરૂકુળ બ્રહ્મચર્યાશ્રમ તથા દાતા માતા કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતનાં સહયોગથી વૈદાંતાચાર્ય પૂ. આભિરામદાસજી બાપુ કુમાર છાત્રાલયનાં…

Breaking News
0

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ માખીયાળામાં ૮૮માં ભવનનો અર્પણ સમારોહ યોજાશે

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ, ગુલાબનગર, ધોરાજી રોડ, માખીયાળા ખાતે માતૃશ્રી શીવુબા ગોરધનભાઈ ગોટી, હળીયાદ, તા. વલ્લભીપુર હઃ કાકીશ્રી ગીતાબેન છગનભાઈ ગોટી દ્વારા ૮૮માં ભવનનો અર્પણ સમારોહ તા. ર૮-૮-ર૧ શનિવારનાં…

Breaking News
0

સરકારની નવી હોલમાર્ક પોલીસીનો ખંભાળિયામાં પણ વિરોધ, એસોસિએશન દ્વારા હડતાળ

સોનાના દાગીના ઉપર હોલમાર્કિંગ અને યૂનિક આઇડી એટલે કે એચ.યુ.આઈ.ડી.ને લઈને ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના દેશભરમાં ભારે રોષની લાગણી જાેવા મળી છે. જેના ફળ સ્વરૂપે ગઈકાલે સોમવારે ખંભાળિયાના સોના…

Breaking News
0

કાલે પોરબંદરમાં પૂ. ભાઈશ્રીનાં જન્મદિન નિમિતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

પોરબંદર ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો આગામી ૩૧ ઓગસ્ટનાં રોજ ૬૪મો જન્મ દિવસ હોય જે નિમિતે સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતગર્ત આગામી તા.રપને બુધવાર આવતી કાલે સવારે…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને કેવડાનો શણગાર કરાયો

સાળંગપુર ધામ સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે શ્રાવણ માસ મંગળવાર નિમિત્તે તા.ર૪-૮-ર૦ર૧નાં રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેવડાનો શણગાર કરી આરતી સવારે પઃ૩૦ કલાકે શ્રી પૂજારી સ્વામી તથા શણગાર આરતી…

Breaking News
0

ભીડભંજન મહાદેવને ફુલોનો શણગાર કરાયો

જૂનાગઢના જવાહર રોડ સ્થિત પ્રાચીન ભીડ ભંજન મહાદેવ મંદિરે શ્રાવણના ત્રીજ સોમવારે મહાદેવનો ફૂલોથી વિશેષ દર્શનીય શ્રૃંગાર કરાયો હતો. મહંત તનસુખગીરી બાપુએ મહાદેવની પૂજા-અર્ચના સાથે રૂઠેલા મેઘરાજાને મન મૂકી વરસી…

Breaking News
0

પૂજ્ય મોરારીબાપૂ સાથે યોગી આદિત્યનાથની મુલાકાત

હિંદુઓના પ્રસિદ્ધ તીર્થ સ્થાન નૈમિષારણ્યમાં આજથી પ્રખ્યાત રામકથા વાચક પૂજ્ય શ્રી મોરારી બાપૂની ૮૬૪મી રામકથાનો પ્રારંભ થયો છે. આ પહેલાં શુક્રવારે મોરારી બાપૂએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ૫…

Breaking News
0

જૂનાગઢનાં યોગેશભાઈ મહેતાને વનવિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે બઢતી

જૂનાગઢ ગિર પશ્ચિમ વિભાગ ફોરેસ્ટમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ બાલાશંકર મહેતાને કલાર્કમાંથી એકાઉન્ટન્ટ તરીકે બઢતી મળેલ છે. તેઓને બઢતી મળતા વનવિભાગનાં કર્મચારીઓ, અધિકારીઓ તેમજ જ્ઞાતિનાં આગેવાનો દ્વારા યોગેશભાઈ મહેતાને…

Breaking News
0

કોમી એકતા અને ભાઈચારાનાં સંદેશા સાથે જૂનાગઢ શહેર-જીલ્લામાં મોહર્રમ શાંતીપૂર્ણ સંપન્ન

આજથી ૧૪૦૦ વર્ષ પહેલા ઈરાક સ્થિત કરબલાનાં રણમાં સત્યને ખાતર પોતાનાં પ્રાણોનું બલીદાન આપી દેનાર કરબલાનાં મહાન શહીદોની યાદમાં મુસ્લીમો દ્વારા છેલ્લા ૧૪૦૦ વર્ષોથી મોહર્રમ મનાવવામાં આવે છે. જેમાં ઈસ્લામ…

Breaking News
0

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી જૂનાગઢનાં મોંઘેરા મહેમાન

ભારતનાં ૭પમાં સ્વાતંત્ર્ય પર્વની આવતીકાલે શાનથી ઉજવણી થવાની છે. ત્યારે ઐતિહાસીક નગરી એવા જૂનાગઢમાં ગુજરાત રાજય સરકારનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીને લઈને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ…

1 548 549 550 551 552 1,283