આઝાદીનાં અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા તથા સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચાને શત શત વંદન..
આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢમાં ૧પમી ઓગસ્ટની રાજય કક્ષાની ઉજવણી નીમિતે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સ્વાતંત્ર્યનાં આ પર્વ પ્રસંગે જૂનાગઢ…