Breaking News
0

કેશોદમાં મુસ્લિમ આગેવાનોએ પીએસઆઇ સમક્ષ લેખિતમાં ફરીયાદ કરી

બે દિવસ પહેલા કેશોદમાં બસ સ્ટેશન રોડ ઉપર રેકડી ધારકો સાથે અન્ય બે વ્યક્તિઓ વચ્ચે સામસામી મારા મારીનો બનાવ બન્યો હતો. જે બનાવ અંગે રેકડી ધારકો વિષય ફરીયાદ થયેલી ત્યારબાદ…

Breaking News
0

જૂનાગઢનાં વોર્ડ નં.૯માં ર૦૦ લાભાર્થીઓને અન્નની કીટ અર્પણ કરાઈ

જૂનાગઢના પ્રથમ નાગરીક મેયર ધીરૂભાઈ ગોહેલના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના…

Breaking News
0

સાધુ-સંતોની ઉપસ્થિતીમાં  જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે સોમવારથી સદ્‌ગુરૂ ત્રિકમદાસ બાપુ કાયમી અન્નક્ષેત્રનો પ્રારંભ થશે

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે પ્રજાપતિ એકતા ભવન ભારતી આશ્રમ ખાતે આવેલ સદ્‌ગુરૂ ત્રિકમદાસબાપુના કાયમી અન્નક્ષેત્રનો તા.૯-૮-ર૧ ને સોમવાર સવારે ૯ કલાકે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રારંભ થશે. વડવાળા મંદિર દુધરેજના…

Breaking News
0

કોરોનાના લીધે લાંબા સમયથી બંધ સોમનાથ-રાજકોટ લોકલ અને દેલવાડા-વેરાવળ મીટરગેજ ટ્રેન તા.૧૬ મીથી દોડશે

કોરોના મહામારીના કારણે લાંબા સમયથી બંધ થયેલી ટ્રેનો પૈકી યાત્રીકોની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખી આગામી તા.૧૬ ઓગસ્ટથી રાજકોટ-સોમનાથ-રાજકોટ દૈનિક લોકલ ટ્રેન તથા દેલવાડા-વેરાવળ-દેલવાડા દૈનિક મીટર ગેજ ટ્રેનો શરૂ થનાર…

Breaking News
0

શ્રાવણ માસમાં વેરાવળ-સોમનાથમાં જાહેરમાં નોનવેજ પીરસતા રેસ્ટોરન્ટો-રેકડીઓ બંધ કરાવવા વિહિપની માંગણી

પવિત્ર શ્રાવણ માસમાં યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથમાં જાહેરમાર્ગો અને રેલ્વે-બસ સ્ટેશન વિસ્તારોમાં નોનવેજ પીરસતી રેકડીઓ અને રેસ્ટોરન્ટોે બંધ કરાવવા અંગે ગીર સોમનાથ જીલ્લા વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટર…

Breaking News
0

દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ કરવા વાલી મંડળની માંગ

ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે પ્રાથમિક શાળાઓ દિવાળી વેકેશન પછી ખોલવામાં આવે તે માટે વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

તહેવારોમાં ખાંડ અને એક લિટર કપાસિયા તેલનું તા.૧૫મીથી વિતરણ શરૂ કરી તા.૩૧મી સુધી આપવામાં આવશે

સાતમ-આઠમનો તહેવાર નજીક આવિ રહ્યો છે ત્યારે જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જેથી જરૂરીયાતમંદ લોકો આનંદથી તહેવારની મજા માણી શકે સ્વાદિષ્ટ વ્યંજનો બનાવ શકે તે માટે રાજ્ય સરકાર…

Breaking News
0

કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાત ભાજપમાં ‘આંતરિક સર્વે’ શરૂ કર્યો

આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીમાં લાગેલ ભાજપા પોતાની સત્તાવાળા બે રાજ્યો ગુજરાત અને ગોવા બાબતે પણ સંપૂર્ણ સતર્કતા રાખી રહી છે. ગોવામાં વર્ષની શરૂઆતમાં અને ગુજરાતમાં વર્ષના અંતમાં…

Breaking News
0

ઉનામાં આધારકાર્ડની કામગીરી થતી ન હોય તંત્ર સામે ભારે રોષ

ઉના શહેરમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી થતી ન હોવાના કારણે વાલીઓ પોતાના બાળકોને શાળામાં એડમીશન માટે આધાર કાર્ડ ફરજિયાત હોય જેથી આ બેંકમાં સુધારા વધારા તેમજ નવા કઢાવવા…

Breaking News
0

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર, હવે ખાનગી કંપનીઓ-એનજીઓ પણ ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકશે

હવે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવું ખૂબ જ સરળ બની ગયું છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ બહાર પાડવા માટે વર્તમાન નિયમોમાં ફેરફાર કરીને તેને સરળ બનાવી દીધા છે.  નવા…

1 553 554 555 556 557 1,284