ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી જૂનાગઢનાં મોંઘેરા મહેમાન
ભારતનાં ૭પમાં સ્વાતંત્ર્ય પર્વની આવતીકાલે શાનથી ઉજવણી થવાની છે. ત્યારે ઐતિહાસીક નગરી એવા જૂનાગઢમાં ગુજરાત રાજય સરકારનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીને લઈને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ…