સિંહોનાં મૃત્યુંના બનાવનાં પગલે ભારે ખળભળાટ, ૬ સિંહનાં રેસ્કયુ સાથે સેમ્પલ લઈ જૂનાગઢ ખસેડાયા
ધારી ગીરપૂર્વમાં છેલ્લાં કેટલાક સમયથી સિંહોમાં ભેદી રોગચાળો પ્રસરી રહ્યો છે ત્યારે તેને લઈને વનવિભાગ ઉંધા માથે થયું છે અને સિંહોમાં પ્રવેશી ગયેલા રોગચાળાને નાથવા તેમજ સિંહોનાં બચાવની જવાબદારી ડો.અંશુમન…