જૂનાગઢમાં પરિવાર સાથે ભગવાન શ્રી પરશુરામજીની આરતી યોજાઈ
બ્રહ્મસમાજનાં આરાધ્યા દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ શહેરમાં ૪૦૦થી વધુ ભૂદેવો દ્વારા ઘરમાં રહીને જ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢનાં સરદારપરામાં આશાપુરા એપાર્ટમેન્ટમાં રહેતાં હિંમતભાઈ તેરૈયા તથા…