Breaking News
0

ગીરગઢડા તાલુકાના જાંજરિયા ગામે દીપડા અને વીજનું વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું

ઉના પંથકમાં ગત મોડી સાંજે શિકારની શોધમાં દીપડાએ વીજની પાછળ દોટ મુકતા બંને કૂવામાં ખાબક્યા હતા. ત્યારે વાડી માલિક રામભાઈ સામતભાઈ વાળાએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી વીરા…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લાના ૭૨ ખેડૂતોને ૩૧.૭૬ લાખની યોજનાકીય સહાય

ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતિના માર્ગદર્શન સાથે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ૭૨ જેટલા ખેડૂતોને કૃષિ, પશુપાલન, બાગાયત અને ફિઝરીઝ વિભાગની જુદી-જુદી યોજનાઓ…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ગાઢ ધુમ્મસ – ઝાકળ વર્ષા

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર – કચ્છમાં આજે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષા થવાને કારણે જનજીવન ઉપર તેની અસર પહોંચી હતી. આજે રસ્તા ઉપર વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી…

Breaking News
0

ગાઢ ધુમ્મસ અને ભારે પવનને કારણે રોપ-વે સેવાને અસર

આજે જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં ગાઢ ધુમ્મસ અને ઝાકળવર્ષા થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. આ ઉપરાંત ગિરનાર પર્વત ઉપર ૯.૬ ડીગ્રી જેવું તાપમાન નોંધાયુ છે. વિશેષમાં ભારે પવનને કારણે…

Breaking News
0

કોરોનાનાં વધતા કેસોથી વાલીઓમાં ચિંતા, ઓનલાઈન શિક્ષણની માંગ પ્રબળ બની

ગુજરાતમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જાે કે રાજ્યની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ હાલ બંધ નહીં કરવાની જાહેરાત કરાઈ છે. સ્કૂલોમાં કોરોના ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરાવવામાં આવી રહ્યું હોવાની…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદી પાણી વહ્યા

આજે સવારે દ્વારકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ દ્વારકા શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી વહેતા રસ્તાઓ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું હતું. દ્વારકાથી લઇ બેટ દ્વારકા સુધી કમોસમી વરસાદી છાંટા પડતા…

Breaking News
0

સાળંગપુર : હનુમાનજી મહારાજનું ભવ્ય રાજાેપચાર પૂજન, પ૧ કિલો ફુલો દ્વારા પુષ્પાભિષેક

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.ર૭/૧ર/ર૦ર૧ને સોમવારના રોજ ભવ્ય રાજાેપચાર પૂજન-અર્ચન કરવામાં આવેલ અને પૂજન અંતર્ગત પ૧ કિલો ફુલો દ્વારા પુષ્પાભિષેક કરવામાં…

Breaking News
0

જુની પેન્શન યોજના શરૂ કરવા, નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શિક્ષક વિરોધી જાેગવાઇઓ દુર કરવા સહિતના મુદે ગીર સોમનાથ શિક્ષક સંઘે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું

ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા તળે વેરાવળમાં જીલ્લા શિક્ષક સંઘ સાથે જાેડાયેલા શિક્ષકોએ કોવિડના પ્રોટોકોલ મુજબ ધરણા યોજી જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિતના શિક્ષકોના ૧૦ જેટલા પ્રશ્નોનું સત્વરે…

Breaking News
0

વેરાવળ ભાજપ લઘુમતી દ્વારા સુશાસન દિવસ નિમિત્તે તુરક જમાત હોલ ખાતે ગેસ કીટ વિતરણ કરાયું

પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી સુશાસન દિવસ નિમિત્તે વેરાવળ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઈમરાન પંજા અને ટીમ દ્વારા તુરક સમાજની વંડીમા ઉજજવલા યોજના અંતર્ગત ગેસ કીટ વિતરણ કરવામાં આવેલ…

Breaking News
0

કેશોદમાં ખેડૂતે ત્રણ વિઘામાં બે જાતના સુર્યમુખીનું કર્યુ વાવેતર

કેશોદ તાલુકાના ટીટોડી ગામના મુળ વતની હાલ કેશોદમાં રહેતા ખેડૂત ભરતભાઇ નસીત વર્ષોથી સજીત ખેતી કરી રહ્યા છે. કેશોદમાં અન્ય ખેડૂતોના ખેતરો સાંખે રાખી, ફુલઝાડ, શાકભાજી સહિતના વિવિધ વાવેતર કરી…

1 554 555 556 557 558 1,350