કોરોનાના લીધે લાંબા સમયથી બંધ સોમનાથ-રાજકોટ લોકલ અને દેલવાડા-વેરાવળ મીટરગેજ ટ્રેન તા.૧૬ મીથી દોડશે
કોરોના મહામારીના કારણે લાંબા સમયથી બંધ થયેલી ટ્રેનો પૈકી યાત્રીકોની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખી આગામી તા.૧૬ ઓગસ્ટથી રાજકોટ-સોમનાથ-રાજકોટ દૈનિક લોકલ ટ્રેન તથા દેલવાડા-વેરાવળ-દેલવાડા દૈનિક મીટર ગેજ ટ્રેનો શરૂ થનાર…