જૂનાગઢનાં પીએસઆઈ આર.પી. ચુડાસમાએ અસ્લમભાઈનાં માતાને રકત આપ્યું
જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ આર.પી. ચુડાસમાએ અજાણી વ્યકિતને રકતદાન કરી ક્ષત્રીત્વને છાજે અને પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કર્યું છે. આ અંગે મળતી વિગતો અનુસાર ગઈકાલે…