દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી ધનુર્માસ દરમ્યાન શ્રીજીના ઉત્સવ દર્શન કાર્યક્રમમાં ફેરફાર
દ્વારકાધીશ જગત મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોય આ માસને ધનુર્માસ તરીકે…