![VNSGU સુરત કક્ષાએથી લેવાયેલી સેમ-૪ની પરીક્ષામાં અંકલેશ્વર શહેરની એક માત્ર સ્વામીનારાયણસ્વરૂપ બી.એડ. કોલેજનું શાનદાર ૧૦૦% પરિણામ](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-28-at-20.53.36-300x300.jpeg)
VNSGU સુરત કક્ષાએથી લેવાયેલી સેમ-૪ની પરીક્ષામાં અંકલેશ્વર શહેરની એક માત્ર સ્વામીનારાયણસ્વરૂપ બી.એડ. કોલેજનું શાનદાર ૧૦૦% પરિણામ
યુનિવર્સિટીની પરીક્ષામાં બી.એડ્. કોલેજની તાલીમાર્થીનીઓએ મેદાન માર્યું : ભારતનું ભાવિ જેના આદર્શ નેતૃત્વ હેઠળ તૈયાર થવાનું છે તેવા રાષ્ટ્રહિત ભાવિ શિક્ષકોનું ઘડતર કોલેજ દ્વારા થઇ રહ્યું છે વીર નર્મદ દક્ષિણ…