લાભ પાંચમે સાળંગપુરધામમાં હનુમાનજીદાદાને સિલ્વર ડાયમંડ જડિત વાઘાનો શણગાર
સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે લાભ પાંચમ નિમિત્તે તા.૯-૧૧-ર૦ર૧નાં મંગળવારનાં રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પૂજારી સ્વામિ દ્વારા દિવ્ય સિલ્વર ડાયમંડ જડિત વાઘાનો શણગાર કરી સિંહાસનને હજારીગલ તથા…