દ્વારકાધીશ જગતમંદિરમાં દિપાવલી પર્વ ધામધૂમથી ઉજવાશે : દિપાવલીનાં દિવસે હાટડી દર્શન, નૂતન વર્ષે અન્નકુટ દર્શન થશે
યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં દિવાળીનાં તહેવારોની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં દિવાળીનાં દિવસે હાટડી દર્શન તેમજ નૂતન વર્ષનાં પાવનપર્વે ગોવર્ધન પૂજા અને અન્નકુટ ઉત્સવ યોજાશે. દિવાળીના તહેવારોની…