જૂનાગઢ જિલ્લાની આશાવર્કર-આશા ફેસીલેટર બહેનોએ કેશોદ ખાતે અસરકારક રજૂઆત કરી
જૂનાગઢ જિલ્લામાં આશા વર્કર આશા ફેસીલેટર બહેનોનું શોષણ થતું હોય માનસિક પ્રેસર આપી કામગીરી કરાવવામાં આવતી હોય સાથે નજીવુ વેતન આપી અનેક ગણી કામગીરી કરાવવામાં આવી રહી છે અને જે…
જૂનાગઢ જિલ્લામાં આશા વર્કર આશા ફેસીલેટર બહેનોનું શોષણ થતું હોય માનસિક પ્રેસર આપી કામગીરી કરાવવામાં આવતી હોય સાથે નજીવુ વેતન આપી અનેક ગણી કામગીરી કરાવવામાં આવી રહી છે અને જે…
સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, ગેરપરંપરા, જાત-જાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુરિવાજાે, ભૂત, પ્રેત, પિશાચ, મેલીવિદ્યા, આસુરી શક્તિ, અદ્રશ્ય શક્તિ વિગેરેનીસાધના કરી પ્રસન્ન કરવા જાત જાતના વિધિ-વિધાનો, નિવારણના હોમ-હવન, મંત્ર-તંત્ર, સાધના, ઉપાસના, મેલીવિદ્યાની…
દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજકારણમાં અતિ ચર્ચાસ્પદ અને મહત્વની બની રહેલી ભાણવડ નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં છેલ્લી પાંચ ટર્મના ૨૫ વર્ષના ભાજપના શાસનને નાબુદ કરી, કોંગ્રેસે ૨૪ પૈકી ૧૬…
સહકાર ભારતી ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જૂનાગઢના વિનોદભાઈ બરોચિયાની સતત બીજી ટર્મ માટે બિનહરીફ વરણી થતા તા.૨૫-૧૦-૨૦૨૧ના રોજ દ્વારકા મુકામે લોહાણા સમાજ પ્રમુખ રસિકભાઈ દાવડા, ગુગ્ગલી બ્રાહ્મણ ૫૦૫ સમસ્ત પ્રમુખ…
ચાલુ વર્ષે ચોમાસાની સીઝનના અંતિમ દિવસોમાં પડેલ અતિભારે વરસાદના કારણે ખેતીને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા રાજય સરકારએ રાહત પેકેજ જાહેર કર્યુ છે. જેમાં ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ ન કર્યો હોવા…
રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને પરિવહન માટે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર વાહન ખરીદવા સબસિડી આપતી ગો-ગ્રીન યોજનાનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યું હતું. આ યોજના અંતર્ગત સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ અને…
ગુજરાત રાજ્યમાં સાઈબર ક્રાઈમને લગતા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા તેને અટકાવવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવાનું જણાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સાયબર સેફ મિશન’ કેમ્પેઈનનો…
ગુરૂપુષ્યામૃત યોગ આસો વદ-૭ને ગુરૂવાર તા.૨૮-૧૦-૨૦૨૧ના રોજ છે. ગુરૂપુષ્યામૃત યોગ સવારે ૯:૪૨થી છે. આ ગુરૂપુષ્યામૃત યોગમાં વ્યાપારના ચોપડા ખરીદવા ઘરની જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવી, પૂજાની સામગ્રી ખરીદવી, સોના-ચાંદીની ખરીદી કરવી…
ગુજરાતનાં પ્રથમ નંબરનાં પ્રવાસન ક્ષેત્રનાં સ્થળ તરીકે જેની ગણના થાય છે અને એશિયાનાં સૌથી મોટા એવા ગિરનાર રોપ-વે શરૂ થયાને આવતીકાલે એક વર્ષ પૂર્ણ થઈ રહયું છે ત્યારે ઉષા બ્રેકો…
શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ દ્વારા લોહાણા સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન તા.૭-૧૦-ર૦ર૧ થી તા.૧૪-૧૦-ર૦ર૧ દરમ્યાન સાંજે પ થી ૭નાં સમયે ગિરિશભાઈ કોટેચાનાં નિવાસ સ્થાને કરવામાં આવેલ હતું. જેમાં…