સાસણનું અભયારણ પ્રવાસી જનતા માટે હોટફેવરીટ
ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનનાં સુપર હીટ ડાયલોગ ‘કુછ દિન ગુજારો ગુજરાત મે’ની એડફીલ્મ બાદ ગુજરાતનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસી જનતાનો ઘસારો વધ્યો છે. ગુજરાતનાં પ્રવાસન સ્થળો આમેય પણ પ્રવાસી જનતા…
ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનનાં સુપર હીટ ડાયલોગ ‘કુછ દિન ગુજારો ગુજરાત મે’ની એડફીલ્મ બાદ ગુજરાતનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસી જનતાનો ઘસારો વધ્યો છે. ગુજરાતનાં પ્રવાસન સ્થળો આમેય પણ પ્રવાસી જનતા…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે કોરોનાનું સંક્રમણ વધી રહયુું છે. પ્રાથમીક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓ બાદ વધુને વધુ શંકાસ્પદ કેસો મેસવાણ ગામે જાેવા મળી રહયા છે. આ દરમ્યાન કેશોદ પંથકમાં વધુ પાંચ…
જૂનાગઢ અખબારી આલમમાં કેસરી દૈનિકનું પદાર્પણ કરનાર આદ્યસ્થાપક તંત્રી હરીશભાઈ નાવાણીનું દુઃખદ અવસાન થતા અખબારી આલમ, જાહેર જીવન અને રાજકીય ક્ષેત્રે ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. ૧૯૭૦ની સાલમાં કેસરી દૈનિકની…
આધુનિક અને વિકસતા જતા હાલના સમયમાં પણ અંધશ્રદ્ધા કેટલી જીવલેણ બની રહે છે, તેનો જીવંત પુરાવો દેવભૂમિ દ્વારકા ખાતે બન્યો છે. દ્વારકા નજીક આવેલા ઓખા મઢી ખાતે આરંભડાના એક મહિલા…
સમગ્ર રાજ્યભરમાં ભાવભેર નવરાત્રી ઉજવણી થકી માં આધશકિતની આરાધના થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ પ્રાચીન ગરબીની પરંપરા હજી સુધી જાળવી રાખી છે. વર્ષાથી પરંપરાગત રીતે ગરબા યોજાઈ રહ્યા…
ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાંથી ગઈકાલે બુધવારે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળ્યો હતો. પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શિશુને મૃત અવસ્થામાં ત્યજી દેતી માતા સામે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર…
પેટ્રોલ અને ડીઝલ બાદ સીએનજીના ભાવોમાં પણ ભડકો થયો છે. સોમવારે સીએનજીના ભાવમાં વધુ રૂા.૧.૬૩નો વધારો ઝીંકવામાં આવતા ભાવ રૂા.૬૧.૪૯ ઉપર પહોંચી ગયા છે. આ સાથે જ સીએનજીના ભાવ ૧૦…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં મેસવાણ ગામે બે દિવસમાં ૩ વિદ્યાર્થી સહિત ૧૭ વ્યકિતઓને કોરોના આવ્યો હોવાનાં ચોંકાવનારા અહેવાલ અંગે ભારે ચર્ચાઓ થઈ રહી છે. જાે કે સત્તાવાર આંકડા જાહેર કરવામાં…
જૂનાગઢ શહેરમાં કોરોના મહામારીના કેસ બંધ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જાેકે, હવે ડેન્ગ્યુ જેવી વાઇરલ બિમારીનો ફેલાવો પવનની ઝડપે વધી રહ્યો છે. શહેરનો જાેષીપરા વિસ્તાર ડેન્યુની વાઇરલ બિમારીમાં…
જૂનાગઢનાં ઉપલા દાતાર ખાતે તથા નિચલા દાતાર ખાતે આગામી તા. ૧૬-૧૦-૨૧થી હઝરત જમિયલ શાહ દાતારનો ઉર્ષ શરૂ થઈ રહેલ હોય, જે અનુસંધાને ઈન્ચાર્જ મામલતદાર શ્રી અંટાળાની અધ્યક્ષતામાં સિટી મામલતદાર કચેરી…